ચોટીલામાં ચોરી લૂંટના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોટીલામાં ફરી એક મહિલાના ગળામાંથી ચેન ખેચાવાની ઘટના બની હતી જેમાં ચોટીલાના રહીશ હંસાબેન ભીખાલાલ પરમાર શાસ્ત્રીનગર પાસે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી બે ગઠીયાઓ બાઈકમા આવી હંસાબેન ના ગળા માંથી ચેન જુટકી રફુ ચક્કર થઈ ગયા હતા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા તેમજ ચોટીલામાં હજી થોડા દિવસો પહેલા જ મફતીયા પરા ની અંદર એક સાથે છ મકાનના તાળા તૂટ્યા હતા.અને તે પહેલા આશાપુરા સોસાયટીમાંથી એક મકાનના તાળા તોડી 80,000 થી વધુ રોકડ રકમ તેમજ બે થી ત્રણ બાઈકની પણ તેજ દિવસ ચોરી થઈ હતી. આમ ચોટીલા ની અંદર ચોરી અને લૂંટના બનાવની ઘટના વધતી જતા પોલીસ ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Plan to set up growth hub programmes for 20 cities: Niti Aayog CEO Subrahmanyam
The Niti Aayog will start with 20 cities in the programme but BVR Subrahmanyam urged others to...
ঢকুৱাখনা আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বিশেষ অভিনন্দন অনুষ্ঠান ঢকুৱাখনা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত
ঢকুৱাখনা আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বিশেষ অভিনন্দন অনুষ্ঠান ঢকুৱাখনা উচ্চতৰ মাধ্যমিক...
G-20 Summit In Delhi: Xi Jinping के भारत ना आने पर सुनिए क्या बोले Experts | PM Modi | Aaj Tak News
G-20 Summit In Delhi: Xi Jinping के भारत ना आने पर सुनिए क्या बोले Experts | PM Modi | Aaj Tak News
પાંડેસરા વિસ્તારમાં આજે સવારે મહિલાના ઘરમાં પૂર્વ પ્રેમી ધસી આવ્યો હતો અને તેના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરી નાશી છૂટયો હતો.
પાંડેસરા વિસ્તારમાં આજે મંગળવારે સવારે મહિલાના ઘરમાં પૂર્વ પ્રેમી ધસી આવ્યો હતો અને તેના ગળાના...
Abdul Sattar यांची पलटी? 'मी तसं म्हटलंच नाही', 'दारु पिताय का' विधानावरुन स्पष्टीकरण
Abdul Sattar यांची पलटी? 'मी तसं म्हटलंच नाही', 'दारु पिताय का' विधानावरुन स्पष्टीकरण