સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতাৰ অমৃত মহোৎসৱৰ ক্ষণত কণ কণ শিশুৰ হাতত বিধায়ক পদ্ম হাজৰিকাই তুলি দিলে ৰাষ্ট্ৰীয় পতাকা৷
স্বাধীনতাৰ অমৃত মহোৎসৱৰ ক্ষণত কণ কণ শিশুৰ হাতত বিধায়ক পদ্ম হাজৰিকাই তুলি দিলে ৰাষ্ট্ৰীয় পতাকা৷
মাজুলীত এনিমীয়াৰ পৰীক্ষা শিবিৰ
মাজুলীত দিনকদিনে বৃদ্ধি পাইছে এনিমীয়া ৰোগীৰ সংখ্যা ৷
মাজুলীৰ গৰ্ভাৱতি মহিলাৰ মাজত দেখা...
15 august 2022 || ઉંચડી સ્વાતંત્રય દિવસ ની ઉજવણી કરવામાં આવી
15 august 2022 || ઉંચડી સ્વાતંત્રય દિવસ ની ઉજવણી કરવામાં આવી
ಸರ್ಕಾರಿ ಹೊರಗುತ್ತಿಗೆ ನೌಕರರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಈ ಕೂಡಲೇ ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಸುಧಾಕರ್ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 15, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಸರ್ಕಾರಿ ಹೊರಗುತ್ತಿಗೆ ನೌಕರರ ಸಂಘ'ದ...
RLD के NDA में शामिल होने की अटकलों पर बोले Ramgopal Yadav, 'फर्क नहीं पड़ता कि कौन कहां जा रहा...'
RLD के NDA में शामिल होने की अटकलों पर बोले Ramgopal Yadav, 'फर्क नहीं पड़ता कि कौन कहां जा रहा...'