સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સામેની તૈયારીઓના મૂલ્યાંકન માટે મોકડ્રીલ યોજાઈ.
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા...
PM Modi Gujarat को Diwali पर देंगे बड़ी सौगात, करोड़ों के विकास कार्यों का करेंगे उद्घाटन | Aaj Tak
PM Modi Gujarat को Diwali पर देंगे बड़ी सौगात, करोड़ों के विकास कार्यों का करेंगे उद्घाटन | Aaj Tak
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી નું મોટું નિવેદન..
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી નું મોટું નિવેદન..
मरू उड़ान के सफल क्रियान्वयन के लिए स्टेक हॉल्डर्स के साथ बैठक आयोजित
बाड़मेर। जिला कलक्टर टीना डाबी की अध्यक्षता में मंगलवार को जिला परिषद् सभागार में बेटी बचाओ-बेटी...