સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા....
जिल्हाप्रमुख कोंडे मुख्यमंत्री शिंदे गटात
पुणे जिल्ह्यात शिवसेनेला आणखी एक धक्का बसला आहे शिवसेनेचे पुणे जिल्हा प्रमुख रमेश कोंडे यांनी...
Breaking News: बिहार में फिर हुआ हादसा, सीवान और मुजफ्फरपुर में गिरे पुल | Aaj Tak News
Breaking News: बिहार में फिर हुआ हादसा, सीवान और मुजफ्फरपुर में गिरे पुल | Aaj Tak News
लोगों की जान जोखिम में डाल रही केईडीएल : सोनू कुरैशी
कोटा में बिजली कम्पनी केईडीएल लोगों की जान लगातार जोखिम में डाल रही है, केईडीएल की लापरवाही से...