સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chanakya IAS academy announces free workshop on preparation of civil services in Jorhat.
Chanakya IAS academy will be conducting free workshop on civil service preparation on 16th of...
Breaking News: रविवार को Wrestlers का हुआ पुलिस से झड़प, आज Anurag Thakur ने दिया बयान | Latest
Breaking News: रविवार को Wrestlers का हुआ पुलिस से झड़प, आज Anurag Thakur ने दिया बयान | Latest
Malala Yousafzai: नोबेल प्राइज विनर मलाला यूसुफजई करेंगी एक्टिंग, इस ब्रिटिश शो में आएंगी नजर; देखें पहला लुक
नई दिल्ली। Malala Yousafzai Acting Debut: तालिबान की महिलाओं के अधिकारों के लिए हमेशा...
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું
પોરબંદરના સતાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ & NSUI દ્વારા ખાડા પૂજન કરવામાં...