સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ પાલિતાણા ઉપવાસ આંદોલન
શ્રી નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિ પાલિતાણા ઉપવાસ આંદોલન
Gopal Italia ને આપેલી ચેલેન્જને લઇ Morbi Mla Kantibhai Amrutiya રાજીનામું આપવા ગાંધીનગર રવાના
Gopal Italia ને આપેલી ચેલેન્જને લઇ Morbi Mla Kantibhai Amrutiya રાજીનામું આપવા ગાંધીનગર રવાના
સંકલ્પ સંસ્થા પાટણદ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સંકલ્પ સંસ્થા પાટણદ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વેક્સિનેશન-કેમ્પ...
વડગામ તાલુકાના મગરવાડા ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવણાની પાણીની પાઈપો નાખતા પાણી ની રેલમ છેલ..
વડગામ તાલુકાના મગરવાડા ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવણાની પાણીની પાઈપો નાખતા પાણી ની રેલમ છેલ..