સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi के मुद्दे पर कांग्रेस का संकल्प सत्याग्रह, पार्टी ने झोंकी पूरी ताकत
नई दिल्ली, कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी को लोकसभा की सदस्यता से अयोग्य ठहराए जाने...
કોડીનારના ડોળાસામાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું, ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી
ખેડૂતોમાં ભયનો માહોલ:કોડીનારના ડોળાસામાં સિંહ પરિવારે બળદનું મારણ કર્યું, ગ્રામજનોએ વનવિભાગને જાણ...
સુરત શહેરની કાપોદ્રા પોલીસે મેળવી સફળતા 2 કરોડ 83 લાખ ની છેતરપીંડી આચરનાર ને ઝડપી પાડ્યો.
સુરત શહેરની કાપોદ્રા પોલીસે મેળવી સફળતા 2 કરોડ 83 લાખ ની છેતરપીંડી આચરનાર ને ઝડપી પાડ્યો.
સુરત...
ભાભર મામલતદાર નાં અધ્યક્ષ સ્થાને ફરસાણ એસોસિયેશનની મિટિંગ યોજાઇ
આજરોજ મામલતદાર ઓફિસ ખાતે મીઠાઈ ફરસાણ નો ધંધો કરતા તમામ વેપારીઓની ભાભર મામલતદાર...