થાન તાલુકાના ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થાન પોલીસે રેડ કરી હતી. જેમાં જીતુભાઈ ઉર્ફે લાલો વાઘુભાઈ ધાંધલ, રમેશભાઈ ઉર્ફે જાડીયો મનજીભાઇ રંગપરા, રાજુભાઈ કાનભાઇ ખાચર, ઘુઘાભાઈ સાર્દુળભાઈ ખાચર તીનપત્તીનો જુગાર રમતા પકડાયા હતા.જ્યારે રણછોડભાઈ મોતીભાઈ રબારી, મલાભાઈ નાનુભાઈ સારદીયા, વિજયભાઈ ગભરૂભાઇ માલા, કુલદીપભાઈ બાબભાઇ ખાચર, રઘુભાઈ રામાભાઇ, અરવિંદભાઇ વિનાભાઇ અને હકુભાઈ વિક્રમભાઈ ધાંધલ નાસી છૂટ્યા હતા. જુગારના સ્થળ પરથી રૂ. 32000ની રોકડ, રૂ. 45,000ની કિંમતના 6 મોબાઇલ, રૂ. 1,45,000ની કિંમતના 3 બાઇકો, રૂ. 2,00,000ની સ્વીફ્ટ ગાડી સહિત રૂ. 4,22,000ના મુદ્દામાલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ દરોડામાં થાન પીઆઈ આઇ.બી.વલવી, રામભા ડી.રાજૈયા, કરશનભાઈ લોહ, મુનાભાઇ એન.રાઠોડ, મનોજકુમાર પી.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. બીજી તરફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂ-જુગારની બદ્દીને દુર કરવા માટે પેટ્રોલિંગ સાથે દરોડાઓની પોલીસે કાર્યવાહી કરતા જુગારીઓ તેમજ દારૂ પીતા અને દારૂનું વેચાણ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે
દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે (...
આમ આદમી પાર્ટી દ્વારા દેવગઢબારિયા વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ વાખડા નું નામ જાહેર કરાયું
આમ આદમી પાર્ટી દ્વારા દેવગઢબારિયા વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ વાખડા નું નામ જાહેર કરાયું
22 વર્ષથી ગજાનનની કરાય છે સેવા || Buletin India
#buletinindia #gujarat #bhavnagar
શહેર માં ઠેક ઠેકાણે ગંદકી અને ઉભરાતી ગટર ને લઈ પાણી જન્ય રોગો માં વધારો
શહેર માં ઠેક ઠેકાણે ગંદકી અને ઉભરાતી ગટર ને લઈ પાણી જન્ય રોગો માં વધારો
મોરબીના રાજવી પરિવાર પુલ હોનારતના મૃતકોને આપશે સહાય
મોરબીના રાજવી પરિવાર પુલ હોનારતના મૃતકોને આપશે સહાય