હળવદ શહેરની સાંદિપની સ્કૂલ પાછળ આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સુવિધા પણ ન મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખઆડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી શ્રીજીનગર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શ્રીજીનગર સોસાયટીમાં આશરે 300થી વધારે લોકો રહે છે. અને છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા જેવી કે, સમયસર પાણી ન મળવું, સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે, ગટર લાઈન પણ બ્લોક થઈ ગઈ હોવાથી ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે જેથી ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી ત્યાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તો સાથે રસ્તાઓ પણ તૂટેલા છે. પરંતુ રિપેરીંગ કરવાની તસ્દી પણ તંત્ર ન લેતું હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોમાસામાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ખાડામાં પડી જવાના પણ બનાવ બને છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા મળે તે માટે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament में Sudhanshu Trivedi उठाया विदेशी हस्तक्षेप का मुद्दा, भारत की छवि खराब करने की साजिश
Parliament में Sudhanshu Trivedi उठाया विदेशी हस्तक्षेप का मुद्दा, भारत की छवि खराब करने की साजिश
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ
Detailed analysis of 160 candidates, BJP announced today for Gujarat Elections 2022 |TV9News
Detailed analysis of 160 candidates, BJP announced today for Gujarat Elections 2022 |TV9News
Ram Mandir: भगवान राम की मूर्ति जुलूस के दौरान पथराव, इस शहर में 25 जनवरी तक धारा 144 लागू
कर्नाटक के कालाबुरागी जिले के वाडी शहर में भगवान राम की मूर्ति के जुलूस के दौरान झगड़े के बाद...