હળવદ શહેરની સાંદિપની સ્કૂલ પાછળ આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સુવિધા પણ ન મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખઆડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી શ્રીજીનગર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શ્રીજીનગર સોસાયટીમાં આશરે 300થી વધારે લોકો રહે છે. અને છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા જેવી કે, સમયસર પાણી ન મળવું, સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે, ગટર લાઈન પણ બ્લોક થઈ ગઈ હોવાથી ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે જેથી ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી ત્યાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તો સાથે રસ્તાઓ પણ તૂટેલા છે. પરંતુ રિપેરીંગ કરવાની તસ્દી પણ તંત્ર ન લેતું હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોમાસામાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ખાડામાં પડી જવાના પણ બનાવ બને છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા મળે તે માટે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इनर व्हील क्लब कोटा नॉर्थ का पर्यावरण बचाओ अभियान - वृक्षारोपण किया और रेली निकाली
इनर व्हील क्लब कोटा नॉर्थ द्वारा पर्यावरण बचाने हेतु वृक्षारोपण किया गया एवं प्लास्टिक का उपयोग...
অসম বিত্ত সেৱাৰ সাতজন অৱসৰপ্ৰাপ্ত বিষয়াক বিদায় সম্বৰ্ধনা
অসম চৰকাৰৰ বিত্ত বিভাগৰ অধীনত বিভিন্ন বিভাগত কৰ্মৰত হৈ অসম বিত্ত সেৱাৰ সাতজনকৈ বিষয়াই অৱসৰ গ্ৰহণ...
લુંટના બનાવ:- ધારી થી સરસીયા વચ્ચે વાહનચાલકો લુંટાયા-પોલીસ ચોપડે ફરિયાદ નથી નોંધાઈ
ધારી થી સરસીયા ની વચ્ચે ખોખરા મહાદેવ ગામથી વેકરાળા નદીની વચ્ચેના વિસ્તારમાં છેલ્લા ત્રણેક માસ...
लीलावती मुंशी बालगृह अनाथ आश्रम में किशमिश स्वीट्स बेकरी के ट्रेनर सुपर बेकर दुर्गा जी द्वारा नि:शुल्क बेकरी प्रक्षिक्षण से बच्चो को सफल बेकर बनाने का प्रयास सफल रहा और अंत में प्रमाण पत्र देकर उन्हें उत्साहवर्धन किया गया
सपना भी सच होता है तो हम भी सफल होंगे इसी के साथ सरकारी लीलावती मुंशी बालगृह अनाथ आश्रम में...
Loksabha Election: PM Modi को Digvijaya Singh की चेतावनी, कहा- 'देश और हिंदुओं से माफी मांगे...'
Loksabha Election: PM Modi को Digvijaya Singh की चेतावनी, कहा- 'देश और हिंदुओं से माफी मांगे...'