ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Market Top 10 News Today: इन खबरों से आज बाजार में देखने को मिल सकती है तेजी या मंदी | Business News
Market Top 10 News Today: इन खबरों से आज बाजार में देखने को मिल सकती है तेजी या मंदी | Business News
વડોદરા થી અયોધ્યા જતો દીવડો કાલોલ પહોચતા ભવ્ય સ્વાગત કરાયુ
કાલોલ બસ સ્ટેન્ડ નજીક દર્શનીય દીવડાંનું અનેક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાનથી...
यूरोपीय संघ से सहयोग बढ़ाने की बैठक में बोले जयशंकर, तकनीक आधारित सहयोग बढ़ाकर बना सकते हैं बेहतर विश्व
ब्रसेल्स, अस्थिरता और अनिश्चितता के दौर में वैश्विक अर्थव्यवस्था से जुड़े खतरों को कम करना...
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન
सांगोद नगर में धूमधाम से मनाया गया जश्ने ईद मिलादुन्नबी का पर्व
कोटा. सांगोद नगर में जश्ने ईद मिलादुन्नबी का पर्व सोमवार को उत्साह व उल्लास के साथ मनाया गया। ईद...