ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Gandhi Nomination: सियासत में प्रियंका गांधी की एंट्री, Rahul Gandhi ने कही बड़ी बात
Priyanka Gandhi Nomination: सियासत में प्रियंका गांधी की एंट्री, Rahul Gandhi ने कही बड़ी बात
১৫ নবেম্বৰৰ অসম বন্ধৰ পৰা সমৰ্থন প্ৰত্যাহাৰৰ লগতে যৌথ মঞ্চ ত্যাগ কৰাৰ সিদ্ধান্ত আছাৰ
১৫ নবেম্বৰৰ অসম বন্ধৰ পৰা সমৰ্থন প্ৰত্যাহাৰৰ লগতে যৌথ মঞ্চ ত্যাগ কৰাৰ সিদ্ধান্ত আছাৰ
બોટાદ ના ભાજપ જિલ્લા પ્રમુખ ને બચાવવા માટે પોલીસ ને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને...
विश्वविद्यालय के चीफ प्रॉक्टर प्रोफेसर मनोज श्रीवास्तव बने छत्तीसगढ़ में कुलपति
आगरा: डॉक्टर भीमराव आम्बेडकर विश्वविद्यालय के चीफ प्रॉक्टर प्रोफेसर मनोज श्रीवास्तव छत्तीसगढ़ में...