ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Flipkart बिग दिवाली सेल में iPhone 15 पर तगड़ी डील, बैंक ऑफर्स में बचेंगे हजारों रुपये
फ्लिपकार्ट की बिग दिवाली सेल लाइव होने में बस कुछ ही घंटे का समय बचा है। सेल में आईफोन 15 के 128...
ભોંયણ ગામના ગોકુલનગર સોસાયટીમાં પાણીના ટાકાનું ખાત મુહૂર્ત કરાયું..
ભોંયણ ગામના ગોકુલનગર સોસાયટીમાં પાણીના ટાકાનું ખાત મુહૂર્ત કરાયું..
ગિરધરનગર વિસ્તારમાં રહેતા યુવાને આર્થીક ભારણ ના પગલે કર્યો આપઘાત
ગિરધરનગર વિસ્તારમાં રહેતા યુવાને આર્થીક ભારણ ના પગલે કર્યો આપઘાત
'Modi family has done...': Lalit Modi says he will sue Rahul Gandhi in UK court
Embattled IPL founder Lalit Modi today launched a fiery attack on Congress...