ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निसर्गाचा अद्भुत चमत्कार! आकाशात वाहू लागला ढगांचा धबधबा...
निसर्गाचा अद्भुत चमत्कार! आकाशात वाहू लागला ढगांचा धबधबा...
MP-MLA Cases: पांच साल में CBI ने 56 'माननीयों' पर दर्ज किए केस, 22 के खिलाफ आरोप पत्र दायर
लोकसभा में आज केंद्रीय कार्मिक व प्रशिक्षण मंत्रालय ने बताया कि 2017 से लेकर 31 अक्तूबर 2022 तक...
VIDEO: માનવતાની શરમ! પુત્રની લાશને ખભા પર લઈને લાચાર પિતા 25 કિમી ચાલ્યા, કારણ જાણીને ચોંકી જશો
યાગરાજઃ ઉત્તર પ્રદેશના સંગમ શહેરથી પ્રખ્યાત પ્રયાગરાજમાં માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે....
बिल्कीसबानो प्रकरणात माळापुरी येथे काळे झेंडे घेऊन तरुण उतरले रस्त्यावर@india report
बिल्कीसबानो प्रकरणात माळापुरी येथे काळे झेंडे घेऊन तरुण उतरले रस्त्यावर@india report