ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત દેવગઢ બારીઆ ખાતે કાર્યક્રમ યોજાયો
દાહોદ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન અંતર્ગત દેવગઢ બારીઆ ખાતે કાર્યક્રમ યોજાયો
માલગઢ ગામે ધુળેટી પર્વ પર મારવાડી ગૈર નૃત્ય યોજાઈ..
માલગઢ ગામે ધુળેટી પર્વ પર મારવાડી ગૈર નૃત્ય યોજાઈ..
Infinix GT 20 Pro: गेमर्स के लिए आ गया पावरफुल चिपसेट वाला स्मार्टफोन, 5000 mAh बैटरी के साथ ये हैं खूबियां
Infinix GT 20 Pro लॉन्च हो गया है। इस फोन को गेमर्स के लिए लाया गया है और इसमें एक डेडिकेटेड चिप...
સિહોર શહેરમાં દિવાળી ની ખરીદી મા લોકો ઉમટી પડ્યા
દિવાળીના મહાપર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ...