ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા 13 ઓગસ્ટે લોક અદાલત યોજાશે
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા 13 ઓગસ્ટે લોક અદાલત યોજાશે
લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી.પરેશ દાન ગઢવી અપેક્ષા પંડ્યા નો જોરદાર સંતવાણી ડાયરો
લોક સાહિત્યકાર પોપટભાઈ માલધારી.પરેશ દાન ગઢવી અપેક્ષા પંડ્યા નો જોરદાર સંતવાણી ડાયરો
*नाशिकच्या दुर्घटनाग्रस्त बसमध्ये क्षमतेपक्षा अधिक प्रवासी? पालकमंत्र्यांकडून चौकशीचे आदेश
औरंगाबाद : नाशिकमध्ये झालेल्या अपघातग्रस्त चिंतामणी ट्रॅव्हल्समध्ये क्षमतेपक्षा अधिकचे...
গোলাঘাটত তিনিজনীয়া CBI দলৰ অভিযান।
CBI য়ে শেহতীয়াকৈ SI জোনমণি ৰাভাৰ মৃত্যুৰ ঘটনা তদন্ত প্ৰক্ৰিয়া অব্যাহত ৰখাৰ মাজতে আন এটা CBI দলে...