દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130 કેસ.,,દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ ચોમાસાની સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે..છેલ્લા દસેક દિવસથી દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ જનરલ ચોમાસાના સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. આ અંગે દિયોદર રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.કૃષભ પટેલએ જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે એડીનો વાઇરસ કંચી ક્યુરીયુ વ્હાઇટ ટીલ નામનો આખોનો રોગ આવ્યો છે આ રોગ ચેપી છે. જેની સારવાર આપવામાં આવી રહી છે તેમજ તાવ, શરદી, ખાંસી વગેરેના દર્દીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul playing in hands of foreign forces to defame India: Chugh
BJP national general secretary Tarun Chugh today blasted AICC leader Rahul Gandhi for trying to...
🙏Respect: Kartik Aaryan Travels In Economy Class Flight Like Lower Middle Class Guy
🙏Respect: Kartik Aaryan Travels In Economy Class Flight Like Lower Middle Class Guy
વટીલાધામની વટીલા વાટિકામાં પ્રભુ શ્રીકૃષ્ણને બિરાજિત કરાયા.
વટીલાધામની વટીલા વાટિકામાં પ્રભુ શ્રીકૃષ્ણને બિરાજિત કરાયા.
'नीयत में खोट…' Farmer Protest के बीच किसान ने Modi Government का MSP फॉर्मूला ठुकराया
'नीयत में खोट…' Farmer Protest के बीच किसान ने Modi Government का MSP फॉर्मूला ठुकराया