દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130 કેસ.,,દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ ચોમાસાની સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે..છેલ્લા દસેક દિવસથી દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ જનરલ ચોમાસાના સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. આ અંગે દિયોદર રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.કૃષભ પટેલએ જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે એડીનો વાઇરસ કંચી ક્યુરીયુ વ્હાઇટ ટીલ નામનો આખોનો રોગ આવ્યો છે આ રોગ ચેપી છે. જેની સારવાર આપવામાં આવી રહી છે તેમજ તાવ, શરદી, ખાંસી વગેરેના દર્દીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સને વટાવી ગઈ
તા. 20 ફેબ્રુઆરી, 2023, મુંબઈ: રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની એલએન્ડટી...
Lok Sabha Election 2024: तीसरे चरण के मतदान के लिए पक्ष-विपक्ष का धुआंधार प्रचार | Aaj Tak
Lok Sabha Election 2024: तीसरे चरण के मतदान के लिए पक्ष-विपक्ष का धुआंधार प्रचार | Aaj Tak
हरियाणा में BJP उम्मीदवार की पाकिस्तानी आर्मी संग फोटो वायरल:पार्टी के दबाव के बाद टिकट लौटाई
हरियाणा चुनाव के बीच कुरूक्षेत्र की पिहोवा सीट से भाजपा उम्मीदवार कवलजीत सिंह अजराना विवादों में...
राष्ट्रीय दशहरा मेला में विकसित भारत मल्टी मीडिया प्रदर्शनी का हुआ शुभारंभ
131 वां राष्ट्रीय दशहरा मेला-2024 में सूचना एवं प्रसारण मंत्रालय के केन्द्रीय संचार ब्यूरो...