દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130 કેસ.,,દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ ચોમાસાની સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે..છેલ્લા દસેક દિવસથી દિયોદર તાલુકામાં આંખ આવવાના તેમજ જનરલ ચોમાસાના સિઝનના લીધે તાવ, શરદી, ખાંસી, ટાઈફોઈડ વગેરે પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ-સાત દિવસથી 120 થી 130 દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. આ અંગે દિયોદર રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.કૃષભ પટેલએ જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયે એડીનો વાઇરસ કંચી ક્યુરીયુ વ્હાઇટ ટીલ નામનો આખોનો રોગ આવ્યો છે આ રોગ ચેપી છે. જેની સારવાર આપવામાં આવી રહી છે તેમજ તાવ, શરદી, ખાંસી વગેરેના દર્દીઓને રેફરલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চাহ জনগোষ্ঠী সাহিত্য সভাৰ সহকাৰী সাধাৰণ সম্পাদক চকীমুখৰ বসন্ত ৰাজোৱাৰৰ দেহাৱসান ।
নাজিৰা সমষ্টিৰ চকীমুখৰ নিবাসী পদুম পুখুৰী প্ৰাথমিক বিদ্যালয়ৰ প্ৰতিষ্ঠাপক শিক্ষক তথা বৰ্তমানৰ...
Telangana में चुनाव से पहले AIMIM प्रमुख Asaduddin Owaisi से EXCLUSIVE बातचीत | Aaj Tak
Telangana में चुनाव से पहले AIMIM प्रमुख Asaduddin Owaisi से EXCLUSIVE बातचीत | Aaj Tak
કોંગ્રેસનાં પીઠ દિગ્યજ અને દબંગ નેતાઓ ની કારમી હાર કૉંગ્રેસ નો ગઢ ગણાતી અમરેલી ની પાંચ બેઠકો પર ભગવો લહેરાયો પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અંબરીશ ડેર વીરજી ઠુંમર સહીત બોરીસાગર જેવા નેતાઓ ની હાર થી કૉંગ્રેસ મા સોક છવાયો.
કૉંગ્રેસ નો ગઠ ગણાતી અમરેલી ની મહત્વ ની પાંચ બેઠકો પર ભાજપનો દબાવો કોંગ્રેસના દિવ્યજ અને દબંગ...
Jharkhand Vidhan Sabha Chunav Phase 1 Voting: Hemant Soren का जेल जाना होगा चुनावी फायदा या नुकसान?
Jharkhand Vidhan Sabha Chunav Phase 1 Voting: Hemant Soren का जेल जाना होगा चुनावी फायदा या नुकसान?