પ્રેસ મીડિયા એ લોકશાહી નો ચોથો મજબૂત સ્તંભ છે પ્રેસ મીડિયા નાં માધ્યમ થી પત્રકારો આમ જનતાની સુખાકારી માં વધારો થાય તે માટે આમ જનતા નાં હિત માં જનતાનો અવાજ બનતા હોય છે પત્રકારો પોતાનાં વિસ્તારમાં કઈક ખોટું થતુ હોય તો અવાજ ઉઠાવતા હોય છે જેથી કરીને બે નંબરી લોકોને આ વાત નાં ગમે એ સ્વાભાવિક છે માટે હજુ હમણા જ બોટાદ માં એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો તેવા સમાચાર મળ્યા છે હવે સમગ્ર ગુજરાત માં દારૂબંધી હોવા છતાં સમગ્ર ગુજરાત માં દારૂ ખુલ્લેઆમ વેચાય છે આ વાતને પત્રકારો ઉજાગર કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે આ વાત બુટલેગરોને ના ગમે એટલે બોટાદ માં બુટલેગરોએ એક પત્રકાર પર હુમલો કર્યો છે તો એક પત્રકાર હોવાનાં નાતે અમે આ હુમલાએ વખોડીએ છીએ અને આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે ગુજરાત નાં તમામ પત્રકારો એક છે અને એક રહેશે માટે એવા તમામ લોકોને ઉદ્દેશીને કહીએ છીએ કે પત્રકારો પર હવે હુમલાઓ થશે તો આ વાતને અમે પત્રકારો સાંખી નહી લઈએ અને જે કામ ખરેખર સરકારનાં પ્રતિનિધિઓએ કરવાનું હોય તે કામ આ દેશનાં પત્રકારો કરી રહ્યા છે માટે સરકારે પણ આ વાતને સમજવી જોઈએ અને પત્રકારો નાં હિતમાં નિર્ણયો લેવા જોઈએ અને પત્રકાર પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસે અને કોઈ પણ વ્યક્તિ પત્રકાર પર હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરે અને આવું તો જ બને જો સરકાર પત્રકારો નાં હિતમાં નિર્ણયો લે સરકાર નિર્ણય લે કે નાં લે પણ પત્રકારો હવે આવા હુમલાઓ ને સાંખી નહી લે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেওমৰনৈৰ সমীপৰ নগাঁও-ননৈঘাট সাপ্তাহিক বজাৰ গৃহৰ শুভাৰম্ভণী ছিপাঝাৰৰ বিধায়ক ড০ পৰমানন্দ ৰাজবংশীৰ
দেওমৰনৈৰ সমীপৰ নগাঁও-ননৈঘাট সাপ্তাহিক বজাৰ গৃহৰ শুভাৰম্ভণী ছিপাঝাৰৰ বিধায়ক ড০ পৰমানন্দ ৰাজবংশীৰ
મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે*
*રાજકોટ મહાનગરપાલિકા જન-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. ૧ર૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
-: *શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી...
कोटा के तलवंडी चौराहे पर गंदगी से लोगों का जीना दूभर हुआ
शहर के व्यस्ततम चौराहों में एक तलवंडी चौराहे पर पिछले दिनों अतिक्रमण हटाया गया जो नाम मात्र का...
Uncle Chiranjeevi's First Look Review of Pushpa 2 by Allu Arjun. - Newzdaddy
Sukumar is the film's writer and director.
Allu Arjun. the actor turns 41. For the...
Assam CM Himanta Biswa Sarma meets Manipur CM N Biren Singh in Imphal.
Assam CM Himanta Biswa Sarma meets Manipur CM N Biren Singh in Imphal.