દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Heal Cancer & Liver with Diet! Proven by Science Now!
Heal Cancer & Liver with Diet! Proven by Science Now!
बेंगलुरु में टेक फर्म के CEO और MD की बेरहमी से हत्या के मामले में तीन गिरफ्तार, पूर्व कर्मचारियों पर लगा आरोप
बेंगलुरु में मंगलवार को हुए डबल मर्डर केस में पुलिस ने तीन लोगों को गिरफ्तार किया है। मंगलवार को...
મહુવા મેળા ની મોજ માણવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા#mahuva#bhavnagar#news#gujartinews#gujarat
મહુવા મેળા ની મોજ માણવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા#mahuva#bhavnagar#news#gujartinews#gujarat
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા યોજાઈ
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા સમિતિ કાલોલ, તાલુકામાં ૩૧...
કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગની ટીમે રેતી ભરેલી ટ્રોલીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતાં રેતી ચોરોમાં ફફડાટ
કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગની ટીમે રેતી ભરેલી ટ્રોલીઓ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતાં રેતી ચોરોમાં ફફડાટ