દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરીશું', ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોની 2 લાખ...
ગુરુપૂર્ણિમા શા માટે ઊજવાય છે?: રામ અને શ્રીકૃષ્ણ જેવા ભગવાનોએ પણ ગુરુ બનાવી શિક્ષા લઈ શસ્ત્રો-શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો; ગણેશજીના ગુરુ કોણ હતા?
વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ લગભગ 3000 વર્ષ પહેલાં અષાઢ પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ...
ઝાલોદ A.S.P વિજયસિંહ ગુર્જરની પ્રમોશન સાથે બદલીવલસાડ ખાતે કમાન્ડર SRPF ગ્રુપ 14 ના પદે થઈ પોસ્ટિંગ.
ઝાલોદ A.S.P વિજયસિંહ ગુર્જરની પ્રમોશન સાથે બદલીવલસાડ ખાતે કમાન્ડર SRPF ગ્રુપ 14 ના પદે થઈ પોસ્ટિંગ.
વલસાડ RTO દ્વારા પોલીટેક્નિક કોલેજ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો.
આરટીઓ વલસાડ દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ વલસાડ ખાતે માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન...