દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વર્ક પરમીટ વિઝા ખોટા ડૉકયુમેન્ટ બનવી છેતરપિંડી કરનાર crime બ્રાન્ચ દ્વારા એક ઇસમની ધરપકડ,
કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીઉડાન હોલીડેના સંચાલક હર્ષિલ પટેલની કરાઈ...
સગીર બાળા ને ભગાડી જનાર આરોપી ને કાલોલ પોલીસે અમદાવાદ ખાતે થી ઝડપી કોર્ટ મા રજુ કરતા જેલમા મોકલી આપ્યો
કાલોલ તાલુકાના એક ગામની ૧૬ વર્ષ ૮ માસ ૧૫ દીવસ ની સગીર વયની બાળા ને સગીર હોવાનુ જાણવા છતા પણ...
અમરેલીનાં મોટા માંડવડા ગામે ૫૦થી વધુ કાર્યકરો આપમાં જોડાયા | #Amreli | Divyang News
૯૫ અમરેલી વિધાનસભા નાં આમઆદમી પાર્ટી નાં ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર નો ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર....