દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટ્યુશન કલાસીસના સમયને લઈ જાહેરનામું...
ટ્યુશન ક્લાસિસના સમયને લઈ જાહેરનામું: બનાસકાંઠા જિલ્લામાં સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8...
જૂઓ અનિરૂધ્ધસિંહ શું બોલ્યા ! Gondal માં જયરાજસિંહ જૂથને ટિકીટ મળે તો ? | Gujarat Politics 2022
જૂઓ અનિરૂધ્ધસિંહ શું બોલ્યા ! Gondal માં જયરાજસિંહ જૂથને ટિકીટ મળે તો ? | Gujarat politics 2022
নাজিৰাত পৌৰ নিকাই কৰ্মচাৰীৰ অৱস্থান ধৰ্মঘট
সমগ্ৰ অসমৰ লগতে আজি নাজিৰাতো পৌৰ নিকায় কৰ্মচাৰী সকলে ১২ ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট - ধৰ্ণাৰে উত্তাল...
વસ્ત્રાલ ખાતે આવેલી માધવ સ્કૂલમાં વિધાર્થીઓને પરીક્ષાખાંડમાં ના બેસવા દેતા કરવામાં આવ્યો વિરોધ
વસ્ત્રાલ ખાતે આવેલી માધવ સ્કૂલમાં વિધાર્થીઓને પરીક્ષાખાંડમાં ના બેસવા દેતા કરવામાં આવ્યો વિરોધ
ગુજરાતીઓ આ વર્ષે નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા બનશે!ગરબાના સિઝન પાસમાં આ વખતે લાગશે આટલા ટકા GST
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે. 2022ના વર્ષથી ગરબાના પાસ પર 18% GST...