દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ના અધ્યક્ષ કરી સરકારી હોસ્પિટલ વિઝીટ
વિશ્વ માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ કામે લાગી છે. અને...
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
ৰাস মহোৎসৱৰ ভক্তিৰসত বিলীন ৰাজ্যবাসী
শ্ৰী কৃষ্ণৰ ৰাসক্ৰীড়া উপলক্ষ্যত উদ্বুদ্ধ হৈছে ৰাজ্যবাসী। কালিৰে পৰা আৰম্ভ হৈছে কামৰূপৰ পশ্চিম...
નરાધમ સસરાની કરતુત:તું બહું સુંદર લાગે છે કહી પુત્રવધુ પર આચર્યું દુષ્કર્મ
અમદાવાદ
નારણપુરા વિસ્તારમાં રહેતી પુત્રવધૂને સસરાએ હવસ નો શિકાર બનાવી છે. પતિ અને સાસુની...