દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुप्रीम कोर्ट ने याचिका पर लिया ये फैसला,उद्धव या शिंदे किसकी होगी शिवसेना?
सुप्रीम कोर्ट 1 अगस्त को शिवसेना के उद्धव ठाकरे के नेतृत्व वाले खेमे की नई याचिका पर...
श्री जगन्नाथ रथ यात्रा प्रचार संकीर्तन रथ कार्तिक कॉलोनी स्थित श्री कमलेश्वर महादेव मंदिर पहुँचा, मंदिर समिति के लोगों ने आरती उतारकर पुष्प वर्षा कर स्वागत एवं अगवानी की
श्री जगन्नाथ रथ यात्रा प्रचार संकीर्तन रथ कार्तिक कॉलोनी स्थित श्री कमलेश्वर महादेव मंदिर पहुँचा,...
मुंडेंच्या खास लोकांवर अन्याय, खडसे कडाडले | Injustice to people of Munde
मुंडेंच्या खास लोकांवर अन्याय, खडसे कडाडले | Injustice to people of Munde