દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shahrukh Khan की पसंदीदा एसयूवी को July 2024 में खरीदने के लिए करना होगा लंबा इंतजार, जानें Hyundai की किस गाड़ी पर है कितना Waiting Period
साउथ कोरियाई वाहन निर्माता Hyundai की ओर से कई कारों और एसयूवी को भारतीय बाजार में ऑफर किया जाता...
Lok Sabha Election 2024 : चुनाव से ठीक पहले BJP पर जमकर बरसीं Sunita Kejriwal | Delhi News
Lok Sabha Election 2024 : चुनाव से ठीक पहले BJP पर जमकर बरसीं Sunita Kejriwal | Delhi News
भारत की एक मात्र महादेव चौमुखनाथ मंदिर की चतुर्मुख मूर्ति
धार्मिक:
भारत का एक मात्र चारमुख वाला महादेव मंदिर
बड़ी: खबर
संवाददाता:...