સાયલાના ઢીકવાળી ગામના આધેડ ત.કોળી ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે રેડ કરતા ઘરમાં પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે તપાસમાં તેના દીકરાએ ગાંજો લાવી વેચાણ કરતો હોવાનું બહાર આવતા પોલીસે વૃદ્ધાને ઝડપી બાપ–દીકરા સામે ગુનો દાખલ કર્યો છે.સાયલાના તાલુકાના છેવાડાના ગામોમાં ચિંતાજનક પોષડોડવા અને ગાંજાનું વેચાણ વધુ રહ્યું છે. ત્યારે એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, રવીભાઇ ભરવાડ, ઘનશ્યામભાઇ મસીયાવા, સંગીતાબા રાણાને પેટ્રોલિંગ દરમીયાન ઢીકવાળી ગામના આધેડ ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી એસઓજીની ટીમે સરકારી પંચો સાથે ઢીકવાળી ગામે રહેતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયા ચુ.કોળીના ઉં.65 ઘેર દરોડો કરી તપાસ કરી હતી. જેમાં ઘરમાં અનાજ ભરવાની પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો.હરકતમાં આવેલી પોલીસે લાખાભાઇની ઉલટ તપાસ કરતા તેના દીકરા ગીરધરભાઇ લાવીને છૂટક વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગાંજો લાવી આપ્યાનું બહાર આવતા પોલીસે ગીરધર હાજર ન હોવાથી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ પોલીસે લાખાભાઇને ગાંજો કયાંથી લાવે છે અને છૂટક કોને વેચે છે તે દીશામાં પણ તપાસનો દોર ચલાવ્યો હતો. પોલીસે બાપ અને દીકરા સામે ગુનો દાખલ કરીને ગીરધરભાઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | ઉના કોંગ્રેસના 400 થી 500 કાર્યકરોએ ભાજપમાં જોડાયા | Divyang News
#Girsomnath | ઉના કોંગ્રેસના 400 થી 500 કાર્યકરોએ ભાજપમાં જોડાયા | Divyang News
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા
દાહોદમાં ગણેશ મહોત્સવના પાવન પર્વ દરમ્યાન પ્રદૂષણ સહિતના નિયમોનો ભંગ ન થાય એ માટે આદેશ કરાયા....
वंदे भारत शुरू होने से पहले ही दिन विवाद @VANDEBHARAT1 @IndianRailMusafir@RailwayZone @news
वंदे भारत शुरू होने से पहले ही दिन विवाद @VANDEBHARAT1 @IndianRailMusafir@RailwayZone @news
शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती का निधन | 99 वर्ष की आयु में शंकराचार्य का निधन |
शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती का निधन | 99 वर्ष की आयु में शंकराचार्य का निधन |
थायरॉइड में भूलकर भी न खाएं ये चीजें I Nourish Your Health with the Right Choices I Mugdha Pradhan
थायरॉइड में भूलकर भी न खाएं ये चीजें I Nourish Your Health with the Right Choices I Mugdha Pradhan