ગુજરાતમાં સફાઈ કામદારોને થતા અન્યાય અને છેલ્લા રર રર વર્ષથી રોજમદાર તરીકે મીનીમમ વેજિસ કરતા ઓછા પગારમાં ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના દલિત સમાજ ના સફાઈ કામદારો ને કાયમી અઘિકાર મળે અને સફાઈ કામમાં કોન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તવા હતુથી રાષ્ટીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર અને તળાજામાં સફાઈ કામદારો ના અધિકાર માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને હવે પાલીતાણા નગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી અધિકાર મળે કાન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે સફાઈ કામ ના અનુભવ વગર સફાઈ કામદાર તરીકે સવણૅ સમાજના લોકોને સફાઈ કામદારો ના ઓડરો આપવામાં આવ્યા છે પરંતુ આ લોકો ઓફિસ માં કામ કરેછે સફાઈ કામદાર તરીકે ઓડૅર થયો છે છતા આવાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવે સિનિયારિટિ માં આવતાં હોવા સતા અને રોજમદાર સફાઇ કામદારો તરીક વર્ષો સુધી ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના લોકોને સફાઈ કામદાર તરીકે પસંદ કરવામાં આવ્યા નથી આ તમામ પ્રશ્નો એ પાલીતાણા નગરપાલિકાના પુર્વે નગરસેવક દેવજી ભાઇ ચુડાસમા (બોબી ભાઇ) વાલ્મિકી સમાજના પેન્ટુ ભાઇ ડોડીયા અને રાષ્ટીય દલિત અધિકાર મંચ ના પ્રદશ ઉપ પ્રમુખ માવજીભાઈ સરવૈયા પ્રમુખ ધિરૂભાઇ રાઠોડ શ્યામજી ભાઈ સાગઠીયા સહિત ના આગેવાનો ની હાજરી માં મીટીંગ યોજાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेयर बाजार में लगातार पांचवे दिन गिरावट:सेंसेक्स 662 अंक गिरकर 79,402 पर बंद, BSE स्मॉल कैप 1,307 अंक टूटा
शेयर बाजार में आज यानी 25 अक्टूबर को लगातार पांचवे दिन गिरावट देखने को मिली। सेंसेक्स 662 अंक...
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel
जयपुर नगर निगम ग्रेटर से आए आयुक्त संत लाल मक्कड़ ने बूंदी नगर परिषद आयुक्त का पदभार किया ग्रहण
बूंदी जयपुर नगर निगम ग्रेटर से आए आयुक्त संत लाल मक्खड ने बूंदी नगर परिषद के आयुक्त पद का...
तो नहीं टूटती Shivaji महाराज की मूर्ति, Nitin Gadkari ने बताया कहां हुई गलती; बोले- मैं भी झांसे में आ चुका
नई दिल्ली। महाराष्ट्र की राजनीति में इस समय सबसे ज्यादा चर्चा छत्रपति शिवाजी महाराज की...