ગુજરાતમાં સફાઈ કામદારોને થતા અન્યાય અને છેલ્લા રર રર વર્ષથી રોજમદાર તરીકે મીનીમમ વેજિસ કરતા ઓછા પગારમાં ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના દલિત સમાજ ના સફાઈ કામદારો ને કાયમી અઘિકાર મળે અને સફાઈ કામમાં કોન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તવા હતુથી રાષ્ટીય દલિત અધિકાર મંચ દ્વારા સિહોર અને તળાજામાં સફાઈ કામદારો ના અધિકાર માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને હવે પાલીતાણા નગરપાલિકાના સફાઈ કામદારોને કાયમી અધિકાર મળે કાન્ટાક્ટ પ્રથા બંધ કરવામાં આવે સફાઈ કામ ના અનુભવ વગર સફાઈ કામદાર તરીકે સવણૅ સમાજના લોકોને સફાઈ કામદારો ના ઓડરો આપવામાં આવ્યા છે પરંતુ આ લોકો ઓફિસ માં કામ કરેછે સફાઈ કામદાર તરીકે ઓડૅર થયો છે છતા આવાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવે સિનિયારિટિ માં આવતાં હોવા સતા અને રોજમદાર સફાઇ કામદારો તરીક વર્ષો સુધી ગામની ગંદકી સાફ સફાઈ કરતા વાલ્મિકી સમાજના લોકોને સફાઈ કામદાર તરીકે પસંદ કરવામાં આવ્યા નથી આ તમામ પ્રશ્નો એ પાલીતાણા નગરપાલિકાના પુર્વે નગરસેવક દેવજી ભાઇ ચુડાસમા (બોબી ભાઇ) વાલ્મિકી સમાજના પેન્ટુ ભાઇ ડોડીયા અને રાષ્ટીય દલિત અધિકાર મંચ ના પ્રદશ ઉપ પ્રમુખ માવજીભાઈ સરવૈયા પ્રમુખ ધિરૂભાઇ રાઠોડ શ્યામજી ભાઈ સાગઠીયા સહિત ના આગેવાનો ની હાજરી માં મીટીંગ યોજાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra Politics: महाराष्ट्र में EVM पर संग्राम जारी, जानें MVA नेताओं के क्या हैं आरोप?
Maharashtra Politics: महाराष्ट्र में EVM पर संग्राम जारी, जानें MVA नेताओं के क्या हैं आरोप?
AMRELI NEWS : રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઇ | #jafrabad ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો શુભારંભ
AMRELI NEWS : રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાઇ | #jafrabad
હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેર ખાતે....
હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ( રાજ કાપડિયા 9879106469...
વિશ્વ હિન્દુ પરિષદ ની પ્રાંત ની યોજના મુજબ આજરોજ જીલ્લા બેઠક નું આયોજન
વિશ્વ હિન્દુ પરિષદ ની પ્રાંત ની યોજના મુજબ આજરોજ જીલ્લા બેઠક નું આયોજન
आदिवासी हिंदू नहीं' का भ्रम फैलाने वालों को लगेगा झटका:उदयपुर सांसद बोले- राजस्थान में धर्मांतरण विरोधी बिल को मंजूरी जरूरी थी
मुख्यमंत्री भजनलाल शर्मा की अध्यक्षता में दो दिन पहले मंत्रिमंडल की बैठक में राजस्थान में...