હળવદ તાલુકાની નવા ધનાળા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય. જેમાં કુલ 22 ઉમેદવારોએ અલગ અલગ 8 સમિતિના મંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મતદાન ગુપ્ત રીતે થાય તે માટે મતકુટીર પણ બનાવામાં આવી હતી અને આ સમગ્ર પ્રક્રિયા બાળકો દ્વારા કરવાની હોવાથી પોલીંગ ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસર સહિતની જવાબદારી વિદ્યાર્થીઓને જ સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ધો-3 થી 8ના તમામ બાળકો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં સૌથી વધુ મત મેળવી વ્રજ દિલીપભાઈ શાળાના જીએસ બન્યા હતા. જ્યારે તમામ મંત્રીઓમાં સૌથી વધુ મત મેળવી કિશન હરેશભાઈ કણઝીયા રમત-ગમત મંત્રી બન્યા હતા. જોકે પ્રાર્થના મંત્રીમાં ટાઈ પડી હોવાથી વિજેતા જાહેર કરાયા નહતા. સમગ્ર બાલ સંસદની રચના માટે ત્રિલોકભાઈ અને પરેશભાઈએ આયોજન કર્યું હતુ. સાથે સમગ્ર શિક્ષક સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો. એસએમસીના અધ્યક્ષ હસમુખભાઈ દ્વારા દરેક બાળકોને મોઢું મીઠું કરાવ્યું હતુ. તો સાથે જ એસએમસીના સભ્યો, ગ્રામજનો અને શાળાના આચાર્ય પટેલ કિર્તીભાઈ દ્વારા તમામ બાળકોને શુભેચ્છા આપી ઉત્સાહપૂર્વક શ્રેષ્ઠ કામ કરવા જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ মৰঙিত শালি ধানৰ পথাৰত দিনে নিশাই বন্যহাতীৰ উপদ্ৰৱ: অস্তিত্বহীন বন বিভাগ
নুমলীগড়ৰ মৰঙিত শালি ধানৰ পথাৰত দিনে নিশাই বন্যহাতীৰ উপদ্ৰৱ: অস্তিত্বহীন বন বিভাগ
নুমলীগড়ৰ মৰঙিত...
लौह पुरुष सरदारवल्लभ भाई पटेल के जन्मजयंती पर जी/149 बटालियन सीआरपीएफ के द्वारा साइकिल रैली
लौह पुरुष सरदारवल्लभ भाई पटेल के जन्मजयंती पर जी/149बटालियन सीआरपीएफ केद्वारा साइकिल रैलीनिकाली गई
બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મળ્યું સંમેલન,સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરો નહિતો થશે આંદોલન
બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને...
Sandeep Gore appointed as Taluka President of Jan Shakti Farmers Association
Kannad:Devgaon Rangari, resigned from his post and joined the Jan Shakti Farmers' Association...
ધાનેરા તાલુકામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા.
૨૬ મી જાન્યુઆરી ૭૪ મા પ્રજાસત્તાક દિનની સમગ્ર ધાનેરા તાલુકામાં શાનદાર ઉજવણી કરવામાં આવી...