દિયોદર ના ધારાસભ્ય ના હસ્તે વેબસાઈટ ની ઓપનિંગ કરાયું..સમય, શક્તિ અને નાણાં ત્રણેની બચત કરાવતી ''લોકસેવા''(એક વેબસાઈટ).ઓપનિંગ કરવામાં આવ્યું છે.આ વેબસાઈટ ની કાર્ય સૂચિ ની વાત કરી એ તો બીમારી ગમે તે હોય સારી હોસ્પિટલ સુવિધા,,ઘરે બેઠા કેસ નોંધાઇ જશે એ પણ 50% છૂટ સાથે,,,એમ્બ્યુલન્સ સુવિધા ઘરે બેઠા જ,,,જગ્યા કોઈ પણ હોય મા-કાર્ડ તથા pmjay કાર્ડ નીકળી જશે.,,એક જ નંબર પરથી બધી સુવિધાઓ મળશે.વેબસાઈટ તૈયાર કરનાર ડૉ. જતીન પરમાર અને તુષાર ચૌધરી એ ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ નો આભાર વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કેઆ કાર્ય બાબતે આપનો સાથ અને સહકાર લોકહિત અને લોકસેવાના કાર્યોમાં નિમિત્ત બનશે.બનાસની જનતા વર્ષો સુધી આપને યાદ કરશે..સંપર્ક કરો આજે જ :- 8799611090...આજના ડિજિટલ યુગમાં અનોખી પહેલના પ્રણેતા કરતા બનાસના બે નવલોહીયા યુવાનો ડૉ જતીન પરમાર અને તુષાર ચૌધરી...લોકસેવાના સેન્ટર - પાલનપુર,,પાટણ,,,ડીસા,,થરાદ....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जहरीले कीड़े के काटने से भाई-बहन की मौत 
 
                      तालेड़ा थाना क्षेत्र में जहरीले कीड़े के काटने से भाई-बहन की दुखद मौत हो गई। दोनों बच्चों के शव...
                  
   शिवछत्रपती माध्यमिक विद्यालयाने निकालाची परंपरा राखली कायम 
 
                      शिवछत्रपती माध्यमिक विद्यालयाने निकालाची परंपरा राखली कायम
 
पाचोड(विजय चिडे)महाराष्ट्र...
                  
   Arvind Kejriwal से मिलने पहुंचे Raghav Chadha, सामने आया वीडियो, विदेश इलाज करवाने गए थे राघव 
 
                      Arvind Kejriwal से मिलने पहुंचे Raghav Chadha, सामने आया वीडियो, विदेश इलाज करवाने गए थे राघव
                  
   टमाटर, प्याज के बाद अब दालें होंगी सस्ती, त्योहारी सीजन में महंगाई को काबू करने के लिए सरकार ने उठाया ये कदम 
 
                      मंत्रालय ने बयान में कहा, स्टॉक सीमा में संशोधन और समय अवधि का विस्तार जमाखोरी को रोकने और बाजार...
                  
   অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে? 
 
                      অৰুণাচলৰ স্থানীয় লোকে গুলিয়াই হত্যা কৰাৰ সন্দেহ সতীৰ্থৰ! ভাতৃয়ে কি আহ্বান জনালে?
                  
   
  
  
  
  
   
  