દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા પરિવારો ને ઝુંપડી માંથી વહાલપની વસાહતમાં લાવવા માટે તૈયાર થનાર મકાનોનું ગત રોજ સાંજે ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં પધારેલા સૌને વિચરતા સમૂદાય મંચના સંયોજક નારણભાઈ રાવળે આવકારી ભુમિકા રજુ કરી હતી. બાદમાં વિચરતા સમૂદાય મંચના કાર્યવાહક મિતલબેન પટેલે સંબોધન કરી તૈયાર થનાર મકાનોની પૂર્વ ભૂમિકા જણાવી હતી.તેમજ સૌને સહકાર આપવા વિનંતી પણ કરી હતી.તેમણે જણાવેલ કે આપણે સૌ ઝુંપડપટ્ટી માંથી વર્ષો બાદ પાકા મકાન તરફ જઈ રહ્યા છીએ ત્યારે સારૂ સુંદર પાકું મકાન બને તે માટે સૌ તૈયાર થઈ સહયોગ આપો તો સફળતા મળી શકે.દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાધેલાએ જણાવેલ કે તૈયાર થનાર વસાહત વિચરતી જાતી માટે આશીર્વાદ સમાન બની રહેશે.આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખ ભવાનજી ઠાકોર, જૈન અગ્રણી જયંતિભાઈ દોશી, દેવરામભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ,તલાટી ભલજીભાઈ રાજપુત, ભરતભાઈ અખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ બાદમાં સૌ એ ભૂમિ પૂજન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এপিএচচিত ৩০১ৰেং প্ৰাপক দীপ ৰঞ্জন কাকতিক ৰহা সূৰ্যৱতী শাখা সাহিত্য সভাৰ সম্বৰ্ধনা জ্ঞাপন।।
সদ্য ঘোষিত এপিএচচি পৰীক্ষাত সহকাৰী গাননীক বিষয়া পদত ৩০১ৰেং লৈ ৰহা ল গৌৰব কঢিয়াই অনা ৰহা গডমাৰী...
ડાલવાણા ગામના લોકો દ્વારા ગામના દાતા એવા સુધીરભાઈના 76 માં જન્મદિવસની અનોખી ઉજવણી
ડાલવાણા ગામના લોકો દ્વારા ગામના દાતા એવા સુધીરભાઈના 76 માં જન્મદિવસની અનોખી ઉજવણી
ઘરના બેડરૂમમાં ભગવાનનો ફોટો હોય તો..?
#buletinindia #home #badroom
যোৰহাটত আম আদমী পাৰ্টিৰ সংবাদমেল
◆দিল্লীৰ শিক্ষা ব্যৱস্থা আৰু অসমৰ পয়ালগা শিক্ষা ব্যৱস্থাৰ লগতে যোৰহাটৰ শিক্ষা ব্যৱস্থাৰ ভয়ংকৰ ছবি...