દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા પરિવારો ને ઝુંપડી માંથી વહાલપની વસાહતમાં લાવવા માટે તૈયાર થનાર મકાનોનું ગત રોજ સાંજે ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં પધારેલા સૌને વિચરતા સમૂદાય મંચના સંયોજક નારણભાઈ રાવળે આવકારી ભુમિકા રજુ કરી હતી. બાદમાં વિચરતા સમૂદાય મંચના કાર્યવાહક મિતલબેન પટેલે સંબોધન કરી તૈયાર થનાર મકાનોની પૂર્વ ભૂમિકા જણાવી હતી.તેમજ સૌને સહકાર આપવા વિનંતી પણ કરી હતી.તેમણે જણાવેલ કે આપણે સૌ ઝુંપડપટ્ટી માંથી વર્ષો બાદ પાકા મકાન તરફ જઈ રહ્યા છીએ ત્યારે સારૂ સુંદર પાકું મકાન બને તે માટે સૌ તૈયાર થઈ સહયોગ આપો તો સફળતા મળી શકે.દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાધેલાએ જણાવેલ કે તૈયાર થનાર વસાહત વિચરતી જાતી માટે આશીર્વાદ સમાન બની રહેશે.આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખ ભવાનજી ઠાકોર, જૈન અગ્રણી જયંતિભાઈ દોશી, દેવરામભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ,તલાટી ભલજીભાઈ રાજપુત, ભરતભાઈ અખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ બાદમાં સૌ એ ભૂમિ પૂજન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरणवाडी ते घागरवाडा रस्त्याचे रुंदीकरण न करता निकृष्ट दर्जाचे काम पहा हा व्हिडीओ
आरणवाडी ते घागरवाडा रस्त्याचे रुंदीकरण न करता निकृष्ट दर्जाचे काम पहा हा व्हिडीओ
Gadhada||ગઢપુર થી સાળંગપુર સત્સંગ પદયાત્રા નીકળી #news #padyatra #salangpur #swaminarayan
Gadhada||ગઢપુર થી સાળંગપુર સત્સંગ પદયાત્રા નીકળી #news #padyatra #salangpur #swaminarayan
पन्ना पुलिस द्वारा फ्रॉड के मामले में कार्यवाही करते हुए दो अलग-अलग आवेदकों के खाते में ₹252000 की राशि कराई गई वापस!!
पन्ना पुलिस द्वारा फ्रॉड के मामलो में कार्यवाही करते हुए 02 अलग-अलग आवेदको के खातो में 02 लाख 52...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રામાનંદી સમાજનો ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ‘ડબલ એન્જિન’ સરકારને પરિણામે...