દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા પરિવારો ને ઝુંપડી માંથી વહાલપની વસાહતમાં લાવવા માટે તૈયાર થનાર મકાનોનું ગત રોજ સાંજે ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં પધારેલા સૌને વિચરતા સમૂદાય મંચના સંયોજક નારણભાઈ રાવળે આવકારી ભુમિકા રજુ કરી હતી. બાદમાં વિચરતા સમૂદાય મંચના કાર્યવાહક મિતલબેન પટેલે સંબોધન કરી તૈયાર થનાર મકાનોની પૂર્વ ભૂમિકા જણાવી હતી.તેમજ સૌને સહકાર આપવા વિનંતી પણ કરી હતી.તેમણે જણાવેલ કે આપણે સૌ ઝુંપડપટ્ટી માંથી વર્ષો બાદ પાકા મકાન તરફ જઈ રહ્યા છીએ ત્યારે સારૂ સુંદર પાકું મકાન બને તે માટે સૌ તૈયાર થઈ સહયોગ આપો તો સફળતા મળી શકે.દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાધેલાએ જણાવેલ કે તૈયાર થનાર વસાહત વિચરતી જાતી માટે આશીર્વાદ સમાન બની રહેશે.આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખ ભવાનજી ઠાકોર, જૈન અગ્રણી જયંતિભાઈ દોશી, દેવરામભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ,તલાટી ભલજીભાઈ રાજપુત, ભરતભાઈ અખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ બાદમાં સૌ એ ભૂમિ પૂજન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Biparjoy Cyclone: बिपरजॉय का विकराल रूप, Gujarat के मंदिर तक समुद्र की लहरें | Cyclonic Storm
मौसम विभाग का कहना है अरब सागर का चक्रवात बिपरजॉय तूफान 15 जून तक सौराष्ट्र-कच्छ के पास तट से...
প্ৰমোদ তালুকদাৰ সোঁৱৰণী বৃদ্ধবাসত কলিজা আইতাৰ প্ৰথম মৃত্যু বাৰ্ষিকী পালন
প্ৰমোদ তালুকদাৰ সোঁৱৰণী বৃদ্ধবাসত কলিজা আইতাৰ প্ৰথম মৃত্যু বাৰ্ষিকী পালন
অসমৰ জ্যেষ্ঠ সাংবাদিক মমিন দাসৰ বিয়োগ
অসমৰ সংবাদ ক্ষেত্ৰখনলৈ অতি দুখৰ খবৰ। গহপুৰৰ এগৰাকী জ্যেষ্ঠ সাংবাদিক মমিন দাসৰ পৰলোকপ্ৰাপ্তি।...
अखेर जरांगे यांनी घेतला मोठा निर्णय; सुरू असलेलं उपोषण स्थगित | manoj Jarange Patil |
अखेर जरांगे यांनी घेतला मोठा निर्णय; सुरू असलेलं उपोषण स्थगित | manoj Jarange Patil |