દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા પરિવારો ને ઝુંપડી માંથી વહાલપની વસાહતમાં લાવવા માટે તૈયાર થનાર મકાનોનું ગત રોજ સાંજે ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં પધારેલા સૌને વિચરતા સમૂદાય મંચના સંયોજક નારણભાઈ રાવળે આવકારી ભુમિકા રજુ કરી હતી. બાદમાં વિચરતા સમૂદાય મંચના કાર્યવાહક મિતલબેન પટેલે સંબોધન કરી તૈયાર થનાર મકાનોની પૂર્વ ભૂમિકા જણાવી હતી.તેમજ સૌને સહકાર આપવા વિનંતી પણ કરી હતી.તેમણે જણાવેલ કે આપણે સૌ ઝુંપડપટ્ટી માંથી વર્ષો બાદ પાકા મકાન તરફ જઈ રહ્યા છીએ ત્યારે સારૂ સુંદર પાકું મકાન બને તે માટે સૌ તૈયાર થઈ સહયોગ આપો તો સફળતા મળી શકે.દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાધેલાએ જણાવેલ કે તૈયાર થનાર વસાહત વિચરતી જાતી માટે આશીર્વાદ સમાન બની રહેશે.આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખ ભવાનજી ઠાકોર, જૈન અગ્રણી જયંતિભાઈ દોશી, દેવરામભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ,તલાટી ભલજીભાઈ રાજપુત, ભરતભાઈ અખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ બાદમાં સૌ એ ભૂમિ પૂજન કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા: શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો
વડોદરા: શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
यूपी में इलेक्ट्रिक गाड़ी खरीदने पर मिलेगी 1 लाख तक सब्सिडी, नई EV पॉलिसी को मिली मंजूरी
UP EV Policy 2022 को मंजूरी देकर उत्तर प्रदेश सरकार राज्य में 30,000 करोड़ रुपये से भी ज्यादा का...
শিৱসাগৰৰ মেটেকাত শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৰাসলীলা মহোৎসৱৰ নৃত্যাংশৰ শুভাৰম্ভণি
শিৱসাগৰঃ --শিৱসাগৰৰ মেটেকা মাজগাঁৱত দিখৌপৰীয়া কলা সংস্কৃতি বিকাশ কেন্দ্ৰৰ উদ্যোগত বৃহত্তৰ...