સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कल्कि 2898 AD का घर बैठे ले सकते हैं मजा, Free में ऐसे मिलेगा नेटफ्लिक्स
कल्कि 2898 एडी का अब आप घर बैठे फ्री में मजा ले सकते हैं। प्रभास दीपिका पादुकोण और अमिताभ बच्चन...
টাইপাত যোগদান
টাই আহোম যুৱ পৰিষদ অসম,টাইপা ,,সংগঠনটোৰ প্ৰতি আকৃষ্ট হৈ জনগোষ্ঠীৰ সংগ্রাম খনিক তীব্রতৰ কৰা...
'ಕ್ಯಾಡ್ ಸೆಂಟರ್' ವತಿಯಿಂದ ಬೆಂಗಳೂರಿನ ಬಿ.ಐ.ಟಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಜೂನ್ 17 ರಂದು ಬೃಹತ್ ಉದ್ಯೋಗ ಮೇಳ ನಡೆಯಲಿದೆ.
'ಕ್ಯಾಡ್ ಸೆಂಟರ್' ವತಿಯಿಂದ ಬೆಂಗಳೂರಿನ ಬಸವನಗುಡಿಯ ಬಿ.ಐ.ಟಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಜೂನ್ 17 ರಂದು "ಜಾಬ್ ಪಕ್ಕಾ ಫೇರ್ -...
હોળી ધુળેટી તથા રંગપચંમી ના પર્વ નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
રામાનંદ પાકૅ ખાતે યોજાયેલ પત્રકાર સ્નેહ મિલન કાયૅક્રમ દાહોદ. શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ...
Hathras Satsang News: हाथरस हादसे के चश्मदीदों ने जो बताया सुन हो जाएंगे हैरान! | CM Yogi | Aaj Tak
Hathras Satsang News: हाथरस हादसे के चश्मदीदों ने जो बताया सुन हो जाएंगे हैरान! | CM Yogi | Aaj Tak