ચોટીલા થાનગઢ રોડ ઉપરની આશાપુરા નગર સોસાયટીમાં ગત રાત્રીનાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કડક પેટ્રોલીંગ સાથે તસ્કરોને કડવા માંગ કરાઇ છે.યાત્રાધામ ચોટીલામાં આવેલ આશાપુરા નગર સોસાયટીને ગઇ રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો એ ધમરોળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તસ્કરો કોઈ વાહાન સાથે આવ્યા હોવાની આશંકા છે એક મકાનમાં તરખાટ મચાવી દાગીના રોકડ સહિતના માલ સામાનની ચોરી કરેલ છે તેમ ત્રણ જેટલા વાહાનો ઉઠાવ્યા હતા પરંતુ જે વાહનમાં ભરીને લઈ જવાના હતા તે નહી ઉપડતા બે વાહાનો માંથી પેટ્રોલ બેટરી કાઢી અન્ય વાહાનોમાં નાસી છુટયાનું અનુમાન છે.એક કરતા વધારે લોકો આ ચોરી કરવા માટે આવેલ હોવાનું તેમજ પુરી રેકી કરી ને ચોરી કર્યા નું સ્થાનિક સોસાયટીના લોકોનું માનવું છે. વહેલી સવારે લોકો ઉઠતા તેઓને સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથકે દોડી ગયેલ હતા પરંતુ ત્યાં આગળ જે જવાબ મલ્યા તેનો પણ કચવાટ ઉઠેલ છે.સુત્રો માંથી જાણવા મલ્યા મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી ની ચોટીલામાં હાજરી હોવા છતા હત્યા કરાયેલ લાશ અને તસ્કરોનો તરખાટ મચતા ગુનેગારો ઉપર ખાખી નો ખોફ વિસરાયો હોવાની લોકોમાં ચર્ચા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kirit Somaiya यांचा स्टॉक संपला, आता नवा ड्रामेटीक पर्सन आलाय | Bhaskar Jadhav
Kirit Somaiya यांचा स्टॉक संपला, आता नवा ड्रामेटीक पर्सन आलाय | Bhaskar Jadhav
राजगढ़ में व्यापारियों ने अपने व्यापारिक प्रतिष्ठान बंद रख किया बिरोध प्रदर्शन
राजगढ़ में व्यापारियों ने अपने व्यापारिक प्रतिष्ठान बंद रख किया बिरोध प्रदर्शन
असम माला के तहत...
এইসকল কংগ্ৰেছীয়ে এইবাৰো জনাইছে CAA আন্দোলনৰ প্ৰতি পূৰ্ণ সমৰ্থন!
আজিৰে পৰা পুনৰ গা কৰি উঠিছে নাগৰিকত্ব সংশোধনী বিধেয়ক বিৰোধী আন্দোলনে| ইতিমধ্যে সমুজ্জল কুমাৰ...
उद्धव ठाकरे ने चुनाव आयोग को बताया 'मोतियाबिंदु का मरीज', कहा- पाकिस्तान भी बता देगा कि असली शिवसेना किसकी है
शिवसेना यूबीटी अध्यक्ष उद्धव ठाकरे ने चुनाव आयोग पर अपना गुस्ता उतारते हुए कहा कि हमें मिल...