ચોટીલા થાનગઢ રોડ ઉપરની આશાપુરા નગર સોસાયટીમાં ગત રાત્રીનાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કડક પેટ્રોલીંગ સાથે તસ્કરોને કડવા માંગ કરાઇ છે.યાત્રાધામ ચોટીલામાં આવેલ આશાપુરા નગર સોસાયટીને ગઇ રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો એ ધમરોળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તસ્કરો કોઈ વાહાન સાથે આવ્યા હોવાની આશંકા છે એક મકાનમાં તરખાટ મચાવી દાગીના રોકડ સહિતના માલ સામાનની ચોરી કરેલ છે તેમ ત્રણ જેટલા વાહાનો ઉઠાવ્યા હતા પરંતુ જે વાહનમાં ભરીને લઈ જવાના હતા તે નહી ઉપડતા બે વાહાનો માંથી પેટ્રોલ બેટરી કાઢી અન્ય વાહાનોમાં નાસી છુટયાનું અનુમાન છે.એક કરતા વધારે લોકો આ ચોરી કરવા માટે આવેલ હોવાનું તેમજ પુરી રેકી કરી ને ચોરી કર્યા નું સ્થાનિક સોસાયટીના લોકોનું માનવું છે. વહેલી સવારે લોકો ઉઠતા તેઓને સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથકે દોડી ગયેલ હતા પરંતુ ત્યાં આગળ જે જવાબ મલ્યા તેનો પણ કચવાટ ઉઠેલ છે.સુત્રો માંથી જાણવા મલ્યા મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી ની ચોટીલામાં હાજરી હોવા છતા હત્યા કરાયેલ લાશ અને તસ્કરોનો તરખાટ મચતા ગુનેગારો ઉપર ખાખી નો ખોફ વિસરાયો હોવાની લોકોમાં ચર્ચા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवीन औरंगाबाद श्री गणेश महासंघ श्री ची भव्य मिरवणूक महाआरती पूजा केंद्रीय मंत्री भागवत कराड, शिवसेना नेते चंद्रकांत खैरे, सहकार मंत्री अतुल सावे व शहरातील मान्यवरांच्या हस्ते करून गजानन महाराज मंदिर चौक येथून दुपारी गणेश विसर्जन मिरवणुकीला सुरुवात
औरंगाबाद :- १०स.(दीपक परेराव ) नवीन औरंगाबाद श्री गणेश महासंघ श्री ची भव्य मिरवणूक महाआरती पूजा...
ગુજરાત :- ભાજપ ની જીત પર વડાપ્રધાને માન્યો જનતા નો આભાર...
ગુજરાત :- ભાજપ ની જીત પર વડાપ્રધાને માન્યો જનતા નો આભાર...
গোৰেশ্বৰত পাচলিৰ মূল্যবৃদ্ধি সম্পৰ্কত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ যুৱ ছাত্ৰ পৰিষদৰ নেতা ৱাহিদৰ ৰহমানৰ
গোৰেশ্বৰত পাচলিৰ মূল্যবৃদ্ধি সম্পৰ্কত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ যুৱ ছাত্ৰ পৰিষদৰ নেতা ৱাহিদৰ ৰহমানৰ
સીએમ યોગી કહેશે- ‘હા’ તો જ થશે યુપીમાં આ કામ, સરકારે જારી કર્યો આદેશ
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીની પરવાનગી વિના ટ્રાન્સફર શક્ય નહીં બને. રાજ્ય સરકારના તમામ વિભાગોમાં...