ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ આજે તા.22-07-2023 સુધી દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 598.90 ફૂટ એટલે કે ડેમ 85 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
આથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું જોખમી હોઈ એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પત્નીના હત્યારાને દશ વર્ષની સજા...!
પત્નીના હત્યારાને દશ વર્ષની સજા...!
Owaisi ने दी Rahul Gandhi को चुनौती, कहा कांग्रेस-सपा-राजद संसद में मुसलमानों का नाम तक नहीं लेती
Owaisi ने दी Rahul Gandhi को चुनौती, कहा कांग्रेस-सपा-राजद संसद में मुसलमानों का नाम तक नहीं लेती
PM Modi US Visit: पीएम मोदी अमेरिका में रचेंगे इतिहास, ऐसा करने वाले बनेंगे देश के पहले प्रधानमंत्री
वाशिंगटन, अमेरिकी राष्ट्रपति जो बाइडन और प्रथम महिला जिल बाइडन के निमंत्रण पर प्रधानमंत्री...
केशव प्रसाद मौर्य का बड़ा बयान, अखिलेश यादव को बताया माफियाओं का सरगना
यूपी के हरदोई में आयोजित एक कार्यक्रम के दौरान डिप्टी सीएम केशव प्रसाद मौर्य ने समाजवादी पार्टी...