સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા : થેરવાડા ગામે મોટાભાગના વીજપોલ જર્જરીત...
ડીસા : થેરવાડા ગામે મોટાભાગના વીજપોલ જર્જરીત...
शिक्रापूर येथील शिवतेज मंडळाचे आजचे आकर्षण
शिक्रापूर येथील शिवतेज मंडळाचे आजचे आकर्षण
पंचायत समिती गडचिरोली अंतर्गत स्वातंत्र्याचा अमृत महोत्सव निमीत्त विविध ऊपक्रमाचे आयोजन
पंचायत समिती, गडचिरोली अंतर्गत स्वातंत्र्याचा अमृत महोत्सवा निमीत्त विविध उपक्रमांचे आयोजन...
शाळेत दाखला आणि शिक्षण मदरशात याबाबत शिक्षण विभागाने नियंत्रण आणले पाहिजे - आंबदास दानवे
शाळेत दाखला आणि शिक्षण मदरशात याबाबत शिक्षण विभागाने नियंत्रण आणले पाहिजे - विरोधी पक्ष नेते...
હારીજ ની કૃષ્ણધામ ગૌશાળા સંચાલકો દ્વારા મામલતદાર ને લેખિત રજુવાત સાથે ગૌ શાળાની ચાવી આપવાની ચીમકી ઉપચારી
હારીજ કૃષ્ણધામ ગૌશાળાના પ્રમુખ તેમજ ગૌરક્ષકો સાથે આજે હારીજ મામલતદાર ને ગૌશાળા ની ચાવી આપવાની...