સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Session 2024: स्पीकर पद के लिए होने वाले चुनावों को लेकर क्या बोले Akhilesh Yadav !
Parliament Session 2024: स्पीकर पद के लिए होने वाले चुनावों को लेकर क्या बोले Akhilesh Yadav !
राजकीय उच्च प्राथमिक विद्यालय रायता में प्रखर राजस्थान कार्यक्रम की हुई शुरुआत
बून्दी
फ़रीद खान
राजकीय उच्च प्राथमिक विद्यालय रायता में प्रखर राजस्थान कार्यक्रम की हुई शुरुआत...
মনিপুৰৰ ঘটনা সন্দৰ্ভত বিধায়ক পদ্ম হাজৰিকাৰ প্ৰতিক্ৰিয়া
মনিপুৰৰ ঘটনা সন্দৰ্ভত বিধায়ক পদ্ম হাজৰিকাৰ প্ৰতিক্ৰিয়া
iPhone 15 Pro पर मिल रहा बड़ा डिस्काउंट, iPhone 16 Pro के मुकाबले 22 हजार रुपये सस्ता खरीदने में कितना फायदा?
Apple के पिछले साल का फ्लैगशिप iPhone 15 Pro फ्लिपकार्ट पर भारी डिस्काउंट के साथ मिल रहा है।...