સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Zee Entertainment Enterprises In Big Trouble | Stock की फिर बढ़ गई तकलीफ, अब निवेशक कर लें Exit?
Zee Entertainment Enterprises In Big Trouble | Stock की फिर बढ़ गई तकलीफ, अब निवेशक कर लें Exit?
JSW Infra Share News | क्या यह आपके पोर्टफोलियो के लिए सही है? | Port Network | Awaaz Adda
JSW Infra Share News | क्या यह आपके पोर्टफोलियो के लिए सही है? | Port Network | Awaaz Adda
દિલ્હી વિધાનસભા સત્રઃ કેજરીવાલ સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની શક્યતા
દારૂની નીતિને લઈને રાજકીય ઘર્ષણ વચ્ચે AAP સરકાર સોમવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ...
બ્રેકિંગ અરવલ્લી:માલપુરથી રૂગનાથપુર રોડપર આવેલી ખુલ્લી ગટરમાં અકસ્માત સર્જાતા બાઈક સવાર ગટરમાં પડ્યો
બ્રેકિંગ અરવલ્લી:માલપુરથી રૂગનાથપુર રોડપર આવેલી ખુલ્લી ગટરમાં અકસ્માત સર્જાતા બાઈક સવાર ગટરમાં પડ્યો