સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Pixel 10 और Pixel 11 में होगा 100x जूम सपोर्ट वाला कैमरा, AI फीचर्स की भी भरमार
पिक्सल 9 सीरीज हाल ही में लॉन्च हुई है। अब इसकी नेक्स्ट जेनरेशन सीरीज पर भी गूगल ने काम करना शुरू...
জীয়াভৰলীত গা ধুবলৈ গৈ নিখোঁজ নৱম শ্ৰেণীৰ ছাত্ৰ মতি মিলি।#newsupdate
জীয়াভৰলীত গা ধুবলৈ গৈ নিখোঁজ নৱম শ্ৰেণীৰ ছাত্ৰ মতি মিলি।#newsupdate
व्हिडीओ पाहून तुम्हालाही हुंदका आवरणार नाही...। डोळ्यात पाणी आणणारा व्हिडीओ । HPN MARATHI NEWS
व्हिडीओ पाहून तुम्हालाही हुंदका आवरणार नाही...। डोळ्यात पाणी आणणारा व्हिडीओ । HPN MARATHI NEWS
Bihar Politics: Tejashwi Yadav को आया गुस्सा, Nitish Kumar को खूब सुनाया | BJP | Assam | Aaj Tak
Bihar Politics: Tejashwi Yadav को आया गुस्सा, Nitish Kumar को खूब सुनाया | BJP | Assam | Aaj Tak