સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  શ્રી આવળ માતાજી ના આશીર્વાદ લેતા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ
 
 
                      વિધાનસભા ચૂંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થતા અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સાહેબ ને...
                  
   સિહોર તાલુકામાં મોટા પ્રમાણમાં પવન ચક્કી મુકવામાં આવી છે  
 
                      ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં...
                  
   साठे पुतळा येथील रिक्षाचालकांकडून हफ्ताखोरी बंद करा- हनुमान क्षीरसागर@news23marathi 
 
                      साठे पुतळा येथील रिक्षाचालकांकडून हफ्ताखोरी बंद करा- हनुमान क्षीरसागर@news23marathi
                  
   મહિલાઓ આત્મનિર્ભર બનશે: જૂનાગઢમાં
સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત
વસ્તુઓનું સાત દિવસ સુધી વેચાણ અર્થે નવરાત્રિ
મેળાનું આયોજન 
 
                      જૂનાગઢમાં સાત દિવસીય નવરાત્રિ મેળાનું આયોજન
કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન...
                  
   BANASKANTHA/પાલનપુર અનિકેત ભાઈ ઠાકર ને ગામે ગામ મળે ભવ્ય આવકાર.. 
 
                      BANASKANTHA/પાલનપુર અનિકેત ભાઈ ઠાકર ને ગામે ગામ મળે ભવ્ય આવકાર..
ગુજરાત વિધાન સભા ની ચૂંટણી ને...
                  
   
  
  
  
  