સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022
PORBANDAR ભાજપે ધારાસભ્ય બોખીરીયા પર વધુ એક વખત વિજયનો વિશ્વાસ મૂકયો 10 11 2022
Jain Community | "Sparsh Mahotsav" from 15th to 26th January | GMDC Ground Ahmedabad
Jain Community | "Sparsh Mahotsav" from 15th to 26th January | GMDC Ground Ahmedabad
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश | Business
Top Trades Next Week: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश | Business
औंढा नागनाथ-वसमत हा रोड बंद...
औंढा नागनाथ वसमत हा रोड बंद...
सततधार पावसामुळे चोंडी शहापूर या गावानजीक औंढा वसमत रोडवरील...