સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકા વિધાન સભા મા આમ આદમી પાર્ટી પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા
મહુધા તાલુકા વિધાન સભા મા આમ આદમી પાર્ટી પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ઉમેદવાર તરીકે ચકલાશી...
PM Modi in US: AI को बनाया जाए ज्यादा भरोसेमंद! पीएम मोदी और जो बाइडन के बीच कई वैश्विक मुद्दों पर हुई चर्चा
नई दिल्ली। अमेरिका चाहता है कि भारत की अगुवाई में भरोसेमंद और दायित्वपूर्ण आर्टिफिशिएल...
एबीवीपी के स्थापना दिवस पर संगोष्ठि आयोजित विधार्थी राष्ट्र निर्माण करने में अहम भूमिका निभाते है- निम्बार्क
बून्दी। अखिल भारतीय विद्यार्थी परिषद के स्थापना दिवस पर मंगलवार को विधार्थी दिवस के रूप मे मनाते...
পিছলা পঞ্চায়তত ড• অমিয় কুমাৰ ভূঞা
নাৰায়ণপুৰ উন্নয়নখণ্ডৰ পিচলা পঞ্চায়তৰ ৰাজবাৰী গ্ৰামৰ পৰা চৰাইদলনি সংযোগী পথত আবতৰীয়া বানে...
স্বাধীনতা দিৱস উদযাপনৰ সম্পর্কে মৰাণত ৰাজহুৱা সভা
চৰাইদেউ জিলা অন্তৰ্গত মৰাণ নগৰত আজি আগন্তুক ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস পালনৰ সম্পর্কে এখন ৰাজহুৱা...