સાબરકાંઠા 

ખેડબ્રહ્મા નગરપાલિકાની બેદરકારી સામે આવી 

પાલિકાના વોર્ડ નં-3 માં વીજ કરંટ લાગતા પશુનું મોત 

ફોરેસ્ટ ઓફીસથી હનુમાનજી મંદિર રોડ વિસ્તારમાં બન્યો બનાવ 

પાલિકાએ લગાવેલ વીજ થાંભલામાં પશુને લાગ્યો કરંટ 

વીજ થાંભલામાં ખુલ્લા જીવતા વાયરો જોવા મળ્યા 

પાલિકા હજી પણ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોતી લાગે છે 

જીવદયા પ્રેમીઓ પશુ મોત થતા તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા