વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi गुयाना के सर्वोच्च सम्मान से सम्मानित, बोले- ये मेरा ही नहीं 140 करोड़ भारतवासियों का सम्मान
PM Modi गुयाना के सर्वोच्च सम्मान से सम्मानित, बोले- ये मेरा ही नहीं 140 करोड़ भारतवासियों का सम्मान
Anurag Thakur Accuses AAP: "If There Was No Corruption, Why Did Sisodia Roll Back Liquor Policy?"
Anurag Thakur Accuses AAP: "If There Was No Corruption, Why Did Sisodia Roll Back Liquor Policy?"