વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાની સતત પાંચમી વાર પ્રથમ સ્થાન મળવ્યું
સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં જૂનાગઢની નેત્રમ શાખાની સતત પાંચમી વાર પ્રથમ સ્થાન મળવ્યું
তেজপুৰৰ ৰাজপথত ৰহস্যজনকভাৱে উদ্ধাৰ হ'ল এটি কন্যা শিশু
তেজপুৰৰ ৰাজপথত উদ্ধাৰ এটি কন্যা শিশু৷ শিশুটিৰ ঘৰ বিশ্বনাথত৷ এজন যুৱকে শিশুটিক বিশ্বনাথৰ পৰা লৈ...
अन्न व औषध प्रशासनाची रत्नागिरीतील दोन बेकरींवर कारवाई
रत्नागिरी : अन्न व औषध प्रशासन कार्यालयाने रत्नागिरीतील दोन बेकरींवर कारवाई केली. या दोन्ही...