વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউৰ সাপেখাতিত আদিবাসী শান্তি চুক্তিকাৰীক বিপুল আদৰণি
চৰাইদেউৰ সাপেখাতিত আদিবাসী শান্তি চুক্তিকাৰীক বিপুল আদৰণি
সাপেখাতীত ৫টাকৈ আদিবাসী শান্তিচুক্তি...
આદિપુરુષ: વિવાદ વચ્ચે મોરારી બાપુનું નિવેદન! | adipurush review | morari bapu speech| Dpnewsgujarati
આદિપુરુષ: વિવાદ વચ્ચે મોરારી બાપુનું નિવેદન! | adipurush review | morari bapu speech| Dpnewsgujarati
૯૧૪ વર્ષ પહેલાં અહીં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા.
૯૧૪ વર્ષ પહેલાં અહીં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા.
અમદાવાદ શહેરમાં જૈન ધર્મના 140 થી વધુ જૈન સંઘોની સામયિક રથયાત્રાનું આયોજન
અમદાવાદ શહેરમાં જૈન ધર્મના 140 થી વધુ જૈન સંઘોની સામયિક રથયાત્રાનું આયોજન
Electric Scooter सेगमेंट में OLA की बादशाहत कायम, जानें April 2024 में कितनी हुई बिक्री
भारतीय बाजार में Electric Scooter की मांग में लगातार बढ़ोतरी हो रही है। April 2024 में OLA...