વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हेड कॉन्स्टेबल हिम्मत सिंह के ख़िलाफ़ पत्रकार जार संघ में पुलिस उप अधीक्षक घनश्याम मीणा को सौपा ज्ञापन
बून्दी
फ़रीद खान
हेड कांस्टेबल हिम्मत सिंह के खिलाफ पत्रकार जार संघ ने उप अधीक्षक को सौपा...
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ.દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ગાંધીધામ શહેરના ભવ્ય રેલી#gujarat_geeta_news_
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ.દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ગાંધીધામ શહેરના ભવ્ય રેલી#gujarat_geeta_news_
પત્રકાર એકતા પરિસદ માલપુર દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો || JKS NEWS
પત્રકાર એકતા પરિસદ માલપુર દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો || JKS NEWS
विरोधी पक्षनेता अंबादास दानवे यांच्या वाढदिवसानिमित्त संपर्क कार्यालयावर शुभेच्छा स्वीकारणार
औरंगाबाद:- (दीपक परेराव)महाराष्ट्र राज्याचे विधान परिषद विरोधी पक्ष नेता नामदार अंबादास दानवे...
Karnataka Assembly Election 2023: अमित शाह बोले- हमारे संविधान में धर्म के आधार पर आरक्षण का कोई प्रावधान नहीं
नई दिल्ली, Karnataka Assembly Election 2023: केंद्रीय गृह मंत्री अमित शाह ने...