આજરોજ મારા કાર્યાલય પર જામનગર (ઉત્તર) વિધાનસભા મત વિસ્તારના સ્થાનિક લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, જરૂરી સૂચનો કર્યાં અને અગ્રતાના ધોરણે પ્રશ્નોના નિવારણ માટેની ખાતરી આપી.

આ લોકદરબારમાં મને શુભેચ્છકો અને મતવિસ્તારના લોકો જોડે મળવાની પણ તક મળી છે તેનો આનંદ થયો.