પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Omar Abdullah Oath Ceremony: आज सीएम पद की शपथ लेंगे उमर अब्दुल्ला, 10 मंत्री भी लेंगे शपथ | Aaj Tak 
 
                      Omar Abdullah Oath Ceremony: आज सीएम पद की शपथ लेंगे उमर अब्दुल्ला, 10 मंत्री भी लेंगे शपथ | Aaj Tak
                  
   ડેરોલ ગામમાં પોતાના વિસ્તારમાં કામો ન થતા હોવાથી ગ્રામ પંચાયત ઉપર મહિલાઓએ કર્યો હલ્લાબોલ 
 
                      કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે મોટા ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા...
                  
   ભાવનગર હાઇવે પર અકસ્માત વીરનગર પાસે છોટા હાથી પલ્ટી ખાઇ ગયું 
 
                      ભાવનગર હાઇવે પર અકસ્માત વીરનગર પાસે છોટા હાથી પલ્ટી ખાઇ ગયું
                  
   
  
  
  
  
   
  