પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फ्लाइट्स में बम की धमकी पर एक्शन लेगी सरकार:एविएशन मिनिस्टर बोले- दोषियों को नो-फ्लाई लिस्ट में डालेंगे
सिविल एविएशन मिनिस्टर के राममोहन नायडू ने सोमवार को कहा कि फ्लाइट्स में बम की धमकियों से निपटने...
'बहुत हुई Mann Ki Baat, अब मणिपुर की बात का समय', PM Modi पर TMC का तंज; कांग्रेस बोली- राजधर्म भी निभाओ
नई दिल्ली, 𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭 प्रधानमंत्री नरेंद्र मोदी ने आज मन की बात कार्यक्रम के 102वें...
ત્રણ આરોપીને બાપુનગર હીરાવાડી ચાર રસ્તા થી ઝડપી લઇ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી
કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.ટીમ
ઇન્સ્પેકટરશ્રી પી.બી.દેસાઇની ટીમ, દ્રારા ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરતાં આરોપી (૧)...
Breakingলোকসভা সমষ্টিত কিৰেণ ৰিজিজুয়ে আহক,সৰ্বানন্দ সোনোৱালে আহক,অমিত শ্বাহ আহক নাইবা
Breakingলোকসভা সমষ্টিত কিৰেণ ৰিজিজুয়ে আহক,সৰ্বানন্দ সোনোৱালে আহক,অমিত শ্বাহ আহক নাইবা