પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમાર સાંભળ્યો ચાર્જ
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમાર સાંભળ્યો ચાર્જ
Earthquake in Nepal : Jajarkot में मची तबाही, North India में Bhukamp से दहशत
Earthquake in Nepal : Jajarkot में मची तबाही, North India में Bhukamp से दहशत
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
BJP Update | ગુજરાત ગૌરવ યાત્રાનો આવતીકાલથી પ્રારંભ | Gujarat Election 2022 | Political Update
Rescue किए गए दो बाघ शावकों को Rewilding Process के लिए Kanha Tiger Reserve लाया गया | AajTak News
Rescue किए गए दो बाघ शावकों को Rewilding Process के लिए Kanha Tiger Reserve लाया गया | AajTak News
जिला स्तरीय नारी सम्मान योजना कार्यक्रम में जिला पंचायत सदस्य ममता शर्मा ने दिया अपने उद्बोधन
जिला स्तरीय नारी सम्मान योजना कार्यक्रम में जिला पंचायत सदस्य ममता शर्मा ने दिए अपने उद्बोधन...