પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News:उत्तर प्रदेश में सबसे ज़्यादा गर्मी, प्रयागराज में 47 डिग्री से ऊपर पारा! | Aaj Tak
Breaking News:उत्तर प्रदेश में सबसे ज़्यादा गर्मी, प्रयागराज में 47 डिग्री से ऊपर पारा! | Aaj Tak
तालुका धर्माबाद शहरातील तृतीयपंथी समाजाच्या वतीने येथे नगरपालिका निवडणूक आम्ही लढवणार अशे आश्वासन करण्यात आले
धर्माबाद शहरातील येत्या निवडणुकीत काळात किन्नर समाजाच्या वतीने नगरपालिका निवडणूक 22 पैकी 22 जागा...
दुर्गा अष्टमी पर विहिप ने किया गायों का पूजन
दुर्गा अष्टमी पर किया गायों का पूजन
बून्दी। दुर्गाष्टमी के अवसर पर विश्व हिंदू परिषद के...
Wrestlers Protest: Anurag Thakur ने पहलवानों को बातचीत के लिए बुलाया, अब आगे क्या? | Explained
Wrestlers Protest: पहलवानों ने देश में पिछले लगभग एक महीने से ज्यादा वक़्त से भारतीय कुश्ती महासंघ...
જસદણ: ગોડલાધાર ગામમાં જુગાર રમતા 6 લોકો સામેપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, 10,120નો મુદ્દામાલ જપ્ત
જસદણ: ગોડલાધાર ગામમાં જુગાર રમતા 6 લોકો સામેપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, 10,120નો મુદ્દામાલ...