પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા : તાલુકા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર એસોસિઅન દ્વારા અપાયુ આવેદન...|| GTV_GUJARAT_NEWS
ઉપલેટા : તાલુકા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર એસોસિઅન દ્વારા અપાયુ આવેદન...|| GTV_GUJARAT_NEWS
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें
૧૭ ઓગષ્ટ ૨૦૨૨ ,,ઉલ્કા નો ખુલ્યો ભેદ..
૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ...
বৰ্ণবৈষম্যৰ বলি মৰিগাঁও জিলাৰ চৰাইবাহীৰ এটি ব্ৰাহ্মণ পৰিয়াল
মৰিগাঁও জিলাৰ চৰাইবাহী বৰভগীয়াৰ জয়ন্ত শৰ্মা নামৰ ব্ৰাহ্মণ সম্প্ৰদায়ৰ ব্যক্তি জনে অন্য...
দেৰগাওঁ আৰক্ষী থানা গাওৰক্ষী বাহিনীৰ প্ৰশংসনীয় পদক্ষেও দেৰগাও আৰক্ষী থানা গাওৰক্ষী বাহিনীৰ প্ৰশংসনীয়
দেৰগাওঁ আৰক্ষী থানা গাওৰক্ষী বাহিনীৰ প্ৰশংসনীয় পদক্ষেও ।
দেৰগাও আৰক্ষী থানা গাওৰক্ষী...