પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमित शाह करेंगे राज्यों व केंद्र शासित प्रदेशों के आपदा प्रबंधन मंत्रियों के साथ बैठक,कई मुद्दों पर चर्चा संभव
नई दिल्ली, केंद्रीय गृह मंत्री अमित शाह मंगलवार को राज्यों और केंद्र शासित प्रदेशों के आपदा...
Spike In Daily Covid Cases Sets Off Alarm Bells, Centre's Big Meet Today
New Delhi:
As India continues to witness a rapid surge in COVID-19 cases, the top medical...
શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત યાત્રાધામ પાવાગઢ ખાતે એસ.ટી વિભાગ દ્વારા રેલી યોજી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સૂત્ર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન અંતર્ગત...
મહિલા મોરચા દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો
વિધાનસભા માં મહિલાઓએ ડોર ટુ ડોર સંપર્ક કરી સમૂહ સભાઓ કરી હતી. સરકારની યોજનાઓ વિશે લોકોને...