પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केज शहरात पोलिसांचे पथसंचलन
केज :-
केजमध्ये गणेश विसर्जनाच्या पार्श्वभूमीवर सहाय्यक पोलीस अधीक्षक पंकज कुमावत यांच्या...
આવા કડક mindset સાથે આગળ ચાલજો ,જીવનમાં ક્યારેય ભટકવું નહીં પડે || Gyanvatsal swami
આવા કડક mindset સાથે આગળ ચાલજો ,જીવનમાં ક્યારેય ભટકવું નહીં પડે || Gyanvatsal swami
চিএম ছেম্পিয়নছ ট্ৰফীৰ ৪ৰ্থ কোৱাৰ্টাৰ ফাইনেলত ফেৰেংগা বিজয়ী
হৰদত্ত-বীৰদত্ত ক্ৰীড়া সংঘৰ উদ্যোগত আৰু বেজেৰা কেন্দ্ৰীয় য়ুৱক সংঘৰ সহযোগত পঞ্চম বাৰ্ষিক "চি. এম....
સરહદી વિસ્તારમાં વસ્તીમાં ફેરફાર અંગે અમિત શાહ આપ્યું એલર્ટ, કહ્યું- નજર રાખો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સરહદી રાજ્યોના સરહદી વિસ્તારોમાં થઈ રહેલા વસ્તી પરિવર્તન પર નજર...
થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી એ શ્રમિકો ને પૌષ્ટિક ભોજન પિરસી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો શુભારંભ કરાવ્યો
થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ...