પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇકબાલગઢ સ્વાસ્તિક શાળામાં વિધાર્થીઓ દ્રારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.
ઇકબાલગઢ સ્વાસ્તિક શાળામાં વિધાર્થીઓ દ્રારા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News
केंद्र सरकार बदल सकती है अग्निवीर योजना ! सेना में इसके स्थान पर नई योजना का हो सकता है श्रीगणेश
केन्द्र सरकार अग्निवीर योजना को बदल सकती है. सेना में इसके स्थान पर नई योजना का श्रीगणेश हो...
Haryana Election Result 2024: Vinesh Phogat ने जीता जुलाना का दंगल, 65080 मिले वोट
Haryana Election Result 2024: Vinesh Phogat ने जीता जुलाना का दंगल, 65080 मिले वोट
થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન મહાસભા યોજાઈ
થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન મહાસભા યોજાઈ