પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kaala Paani की सजा से पहले, Savarkar क्या-क्या करते थे? | Savarkar Death Anniversay | Tarikh Ep.117
Kaala Paani की सजा से पहले, Savarkar क्या-क्या करते थे? | Savarkar Death Anniversay | Tarikh Ep.117
*গোলাঘাট চক্ৰ বিষয়া কাৰ্যালয়ত গান্ধাৰীৰ অভিশাপ ভাওনা প্ৰদৰ্শন*১০ চেপ্তেম্বৰ তাৰিখে গোলাঘাট চক্ৰবিষ
*গোলাঘাট চক্ৰ বিষয়া কাৰ্যালয়ত গান্ধাৰীৰ অভিশাপ ভাওনা প্ৰদৰ্শন*
১০ চেপ্তেম্বৰ তাৰিখে...
સંકલન ની બેઠક મળી
જન પ્રતિનિધિઓના પ્રશ્નોના જવાબો સાથે કામનું કાયમી નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને હાલક કરતા...
બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ હજુ અરવલ્લી જિલ્લામાં દારૂબંધીની અમલવારી પર અનેક સવાલો...!!! ll MIM NEWS
બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ હજુ અરવલ્લી જિલ્લામાં દારૂબંધીની અમલવારી પર અનેક સવાલો...!!! ll MIM NEWS