પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા નગર માં દશામાં ની રામવાડી શોભયાત્રા નીકળી
દાહોદના ફતેપુરા નગર ખાતે ડબગર સમાજ દ્વારા દશામાની રામવાડી શોભાયાત્રા...
આજે...
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ আজি ভোটগ্ৰহণ
দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ আজি ভোটগ্ৰহণ
कोटा के भीमपुरा गांव में चाकू मार कर किया एक युवक को घायल
एंकर.कोटा के भीमपुरा गांव में चाकू मार कर एक युवक को घायल कर दिया
घायल जोधराज को एमबीएस अस्पताल...
Cyclone Biparjoy LIVE Updates: अब Rajasthan पर तूफान का संकट,अगले 24 घंटे को लेकर जताई जा रही फिक्र
Cyclone Biparjoy LIVE Updates: अब Rajasthan पर तूफान का संकट,अगले 24 घंटे को लेकर जताई जा रही...