ગુજરાત ટુરિઝમ દ્વારા બોર્ડર પર વર્ષના 100 જેટલી વિવિધ ઇવેંટો કરવામાં આવતી હોય છે જેમાં ગત 15 જુલાઈએ કેરિયર કાઉન્સિલિંગ તેમજ નો ગુજરાત ઇવેન્ટ યોજાઇ હતી જેમાં દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ માં તમામ સુવિધાઓ જેવી કે બાળકોને લેવા મૂકવા માટે બસ, નાસ્તો, જમવાનું તેમજ મ્યુઝિયમ અને પરેડ જેવી વિવિધ બાબતો નિ શુલ્ક બતાવવામાં આવે છે જેમાં ટુરિઝમ તરફથી માર્ગદર્શક વૈભવ ભાઈ દરજી સાથે રહી વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સૌપ્રથમ બીએસએફના સબ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી સેમિનાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભોજન લીધા બાદ આર્ટ ગેલેરી મ્યુઝિયમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીને ગુજરાત વિશે પરિચય દર્શાવતી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. માહિતી રજૂ કર્યા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી થઈ જે વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા તેમને ચોકલેટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ નડેશ્વરી માતાજીના દર્શન કરી બીએસએફના જવાનોની પરેડ પણ નિહાળવામાં આવી હતી . ગાઈડ વૈભવ ભાઈ દરજી અને દેવાશીશ સર તેમજ નડાબેટ ટુરીઝમ ટીમ ,વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ હાજર રહી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગ્રત થાય તેવા હેતુથી સમગ્ર સ્થળોની મુલાકાત તેમજ સૈનિકોની પરેડ પણ નિહાળવામાં આવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फसल खराबे की गिरदावरी समय पर हो, कोई भी किसान मुजावजे से नहीं रहे वंचित - हीरालाल नागर
फसल खराबे की गिरदावरी समय पर हो, कोई भी किसान मुजावजे से नहीं रहे वंचित - हीरालाल नागर
जिला...
Delhi में 400 सरकारी कर्मचारियों की नियुक्ति पहली बार हुई | Arvind Kejriwal | Aaj Tak News
Delhi में 400 सरकारी कर्मचारियों की नियुक्ति पहली बार हुई | Arvind Kejriwal | Aaj Tak News
অসম-অৰুনাচলৰ সীমা সমস্যাক লৈ ধেমাজিত মন্ত্ৰী জয়ন্তমল্ল বৰুৱাৰ সংবাদ মেল
ধেমাজি জিলাৰ অসম-অৰুণাচলৰ সীমান্তৱৰ্তী অঞ্চলৰ কেইবা ঠাইতো শনিবাৰে অসম চৰকাৰৰ জনস্বাস্থ্য কাৰিকৰী...
पश्चिम बंगाल पंचायत चुनाव में केंद्रीय बलों की तैनाती पर SC का फैसला TMC की नैतिक हार: भाजपा
नई दिल्ली, भाजपा ने मंगलवार को पश्चिम बंगाल में आगामी पंचायत चुनावों के लिए केंद्रीय बलों...