મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ મહિનાના આગળ દિવાસાના દિવસથી શરૂ થતા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં દસ દિવસ માતાજીના ભક્તિમય રીતે સવાર અને સાંજ આરતી કરી મા દશામા ના પાવન પર્વનો ઉપવાસની સાથે સાથે આનંદમય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને દસ દિવસ પૂર્ણ હતા દશામાની મૂર્તિને વિસર્જન કરવામાં ભક્તજનો જોડાતા હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા પાસેના સમુદ્રતટે ભવાની મંદિરની સન્નીધ્ધિમાં પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે વિવિધ મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ.
દીકરીનો જન્મ પિતૃગૃહના શણગારનો અવસર: મોરારીબાપુ
માનસ:માતુ ભવાની કથાનો દ્વિતીય દિવસ મહાનુભાવોની...
#vadodara | કરજણ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ | Divyang News
#vadodara | કરજણ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ | Divyang News
અમરેલી કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિ માં સંકલન બેઠક નું આયોજન
અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની...
ધાનેરા વિધાનસભા ના ભાજપ 6વધુ હોદ્દેદાર ને કરાયાં સસ્પેન્ડ
ધાનેરા વિધાનસભા ના ભાજપના વધુ 6 હોદેદારો ને કરાયા સસ્પેન્ડ
પ્રવૃત્તિને લઈને જિલ્લા ભાજપ...