પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ જૂના નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં ભાડે રહે છે. તેઓ શનિ રવિમાં પોતાના વતન ભિલોડા અરવ્લ્લી ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી સોનાની બંગડી, વીટી, બુટી મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીજીવીસીએલના કર્મચારી બ્રિજેશભાઇ વાલજીભાઇ ભગોરા જેઓ સુરેન્દ્રનગરમાં નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરના હનુમાન મંદિર પાસે નિલેશભાઇ મહેશ્વરીના મકાનમાં ભાડે રહે છે. તેમનું વતન અરવલ્લી જિલ્લાનું ભિલોડા ગામે છે. તા.7 જુલાઇ થી તા.9 જુલાઇ સુધી શનિ રવિની રજામાં તેઓ વતનમાં ગયા હતા. સોમવારે સવારે 7-45 વાગે તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે મકાનનો દરવાજો ખોલતા ખ્યાલ આવ્યો કે બારી ખુલ્લી હતી. અને બારીના સળીયા તુટેલા હતા. તેમજ કબાટ અને સામાન વેરવિખેર હાલતમાં હતા.કબાટની નજીક જઇને જોયુ તો ખબર પડી હતી કે સોનાના દાગીનની ચોરી થઇ છે. જેમાં 2 સોનાની બંગડી, 2 સોનાની વીટી, 2 સોનાની બુટ્ટી અને કાનની સેર મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે પીએસઆઈ જી.એન.શ્યારાએ વધુ તપાસ હાથ ધરીને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર જીલ્લા અને આણંદ જિલ્લા ના વિડીયો ક્રિએટરો ને વડોદરા ખાતે સન્માનિત કરવામાં આવ્યા...
વીરપુર થી ભૂમિ ઠાકોર, અને આણંદ તાલુકાના નવઘણ રાઠોડ, જાગુ રાઠોડ, હિના ઝાલા ને વિડિયો ક્રિએટર...
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં ચાર વર્ષનો બાળક મળી આવતા પોલીસે મિલન કરાવ્યું
સુરતના વેડ રોડ વિસ્તારમાં વિસ્તારમાં ચાર વર્ષનો એક બાળક તેના પરિવારથી ખોટું પડી ગયું હતું. ત્યારે...
શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ
રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી,...
નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ
નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ
আজাদি কা অমৃত মহোৎসৱ : শোণিতপুৰত অমৃত সৰোবৰ আৰু প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনা (গ্ৰামীণ)ৰ আচঁনিৰ নিৰ্মাণ কাৰ্য্যৰ শুভাৰম্ভ মন্ত্ৰী অশোক সিংহলৰ
শোণিতপুৰ জিলাত ৭৬ টা অমৃত সৰোবৰ আঁচনি আৰু প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনা (গ্ৰামীণ)ৰ ১৬০৪ টা গৃহ নিৰ্মাণৰ কাম আৰম্ভ
দেশজুৰি চলি থকা আজাদি কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি অসম চৰকাৰৰ জলসিঞ্চন, গৃহ আৰু নগৰ...