પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ જૂના નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં ભાડે રહે છે. તેઓ શનિ રવિમાં પોતાના વતન ભિલોડા અરવ્લ્લી ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી સોનાની બંગડી, વીટી, બુટી મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીજીવીસીએલના કર્મચારી બ્રિજેશભાઇ વાલજીભાઇ ભગોરા જેઓ સુરેન્દ્રનગરમાં નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરના હનુમાન મંદિર પાસે નિલેશભાઇ મહેશ્વરીના મકાનમાં ભાડે રહે છે. તેમનું વતન અરવલ્લી જિલ્લાનું ભિલોડા ગામે છે. તા.7 જુલાઇ થી તા.9 જુલાઇ સુધી શનિ રવિની રજામાં તેઓ વતનમાં ગયા હતા. સોમવારે સવારે 7-45 વાગે તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે મકાનનો દરવાજો ખોલતા ખ્યાલ આવ્યો કે બારી ખુલ્લી હતી. અને બારીના સળીયા તુટેલા હતા. તેમજ કબાટ અને સામાન વેરવિખેર હાલતમાં હતા.કબાટની નજીક જઇને જોયુ તો ખબર પડી હતી કે સોનાના દાગીનની ચોરી થઇ છે. જેમાં 2 સોનાની બંગડી, 2 સોનાની વીટી, 2 સોનાની બુટ્ટી અને કાનની સેર મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે પીએસઆઈ જી.એન.શ્યારાએ વધુ તપાસ હાથ ધરીને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी ने सिवनी मालवा में भगवान परशुराम जी का किया पूजा अर्चना
प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी ने सिवनी मालवा मैं भगवान परशुराम जी का किया पूजन अर्चना
भगवान...
3 મહિનામાં જ પરિણીતાના સપના તૂટ્યાઃ સુહાગરાતે પતિને બદલે નણંદના બાળકો સુવા આવ્યા
વડોદરાઃ ડોક્ટર સાથે લગ્ન કરનાર વડોદરાની યુવતીનું દાંપત્યજીવન માત્ર ત્રણ મહિનામાં જ ભાંગી પડતાં...
भारत बंद का असर, Bihar में ट्रेन की पटरी घेरी, Rajasthan, MP में स्कूल-कॉलेज बंद | Bharat Bandh
भारत बंद का असर, Bihar में ट्रेन की पटरी घेरी, Rajasthan, MP में स्कूल-कॉलेज बंद | Bharat Bandh
વડોદરામાં ગેરકાયદે બાંધકામ તોડવા ગયેલી મનપાની ટીમને બે કોથળા ભરેલો દારૂ મળ્યો !
વડોદરાના ગોત્રી તળાવ હદ વિસ્તારમાં સરકારી જમીનમાં ઊભા કરાયેલા કબ્રસ્તાનનું ગેરકાયદે બાંધકામ તોડી...
कार्यकारी सेवा सोसायटी गढीच्या चेअरमन पदी रामदास मुंढे तर व्हाईसचेअरमन पदी अंकुशराव इंगळे यांची बिनविरोध निवड
गेवराई ( प्रतिनिधी ) गेवराई तालुक्यातील मौजे गढी येथील कार्यकारी सेवा सहकारी सोसायटी गढीची...