મહુવા તાલુકાના ભગવાનપુરા ગામેથી પસાર થતી ઓલણ નદીના જળ સ્તરમાં વધારો નોંધાતા ભગવાન પુરા સાંબા વચ્ચેનો લો લેવલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે ઉપરવાસમાં તેમજ તાલુકામાં પડી રહેલા સતત વરસાદના પગલે ઓલણ નદીના પાણીમાં વધારો જોવા મળી રહ્યો છે તો લો લેવલ ક્રોઝવે પણ પાણીમાં ગરકાવ થતા બે ગામો વચ્ચેનો સીધો સંપર્ક તૂટી જવા પામ્યો છે ત્યારે રાહદારીઓએ 10 થી15 કિલોમીટરનો ચકરાવો ખાવો પડશે ત્યારે હાલતો ઓલણ નદીના જળ સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা সমবায় সমিতিত চাউল কেলেংকাৰী।
ঢকুৱাখনা সমবায় সমিতিত চাউল কেলেংকাৰী।সভাপতি আৰু সচিৱে মিলি আত্মহাত কৰিলে ৮১৩কুইণ্টেল চাউল।প্ৰাপ্য...
પાલનપુરના ટોકરીયામાં બાળકનું કારમાં અપહરણ કર્યું : નરાધમે અડપલા કરી હત્યા કરતાં ચકચાર
બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામમાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી...
ધારીની મુખ્યબઝારમાં તેજીનો પગરવ, વેપારીઓને બખા બોલી ગયા, પરપ્રાંતિય મજુરોની મોટી ભીડ
ધારીની મુખ્યબઝારમાં તેજીનો પગરવ, વેપારીઓને બખા બોલી ગયા, પરપ્રાંતિય મજુરોની મોટી ભીડ
তিতাবৰ পৌৰসভাৰ বিজেপি ৱাৰ্ড কমিছনাৰৰ গুণ্ডাগিৰীৰ অভিযোগ ।।
তিতাবৰ পৌৰসভাৰ বিজেপি ৱাৰ্ড কমিছনাৰৰ গুণ্ডাগিৰী ।।