ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં થોડા દિવસો પહેલા લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ બાબતે જુનાડીસા ગામ ખાતે બની બેઠેલા મુન્નાભાઈ એમ.બી.બી.એસ ડીગ્રી વગરના બોગસ ડોકટરો મરજી મુજબ ગામડાં ની ભોળી પ્રજા ને લૂંટવાનું કામ કરે છે તેવું જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ જુનાડીસા ગામ ના પત્રકાર દ્વાર હકીકત લાવતા હોમિયોપેથીક અને આયુર્વેદ ડિગ્રીઓ પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને તાત્કાલિક ધોરણે જુનાડીસા મેડિકલ ઑફિસર દ્વારા બાર જેટલા દવાખાના ને નોટીસ અપાઈ અને ડિગ્રીના આધાર પુરાવા દિન-૫ માં કચેરીમાં મોકલી આપવા જાણ કરવા આવી તથા ડિગ્રીના આધાર પુરાવા રજૂ નહીં કરો તો જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મેડીકલ ઓફીસર દ્વારા લેખિત માં નોટિસ આપી જાણ કરવામા આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*રાજકોટ શહેર લોકમેળાનું નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવેલ છે
*રાજકોટ શહેર લોકમેળાનું નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવેલ છે.*
રાજકોટ શહેર...
उप स्वास्थ्य केंद्र ही बीमार हो रहा है। लोगों का इलाज करने से पहले उप स्वास्थ्य केंद्र को ही इलाज
उप स्वास्थ्य केंद्र ही बीमार हो रहा है। लोगों का इलाज करने से पहले उप स्वास्थ्य केंद्र को ही...
গোৰেশ্বৰত লুইতপৰীয়া থিয়েটাৰ নাট্যাৰাম্ভ অৰ্জুন নাট LIVE
গোৰেশ্বৰত লুইতপৰীয়া থিয়েটাৰ নাট্যাৰাম্ভ অৰ্জুন নাট LIVE
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર પ્રહારો...
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર...