દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી સતત ગેરહાજર,,દાખલાઓ માટે ખેડૂતો અને ગામલોકોની રઝળપાટ....સરકારની ઓનલાઈન સુવિધાના જાહેરમાં ધજાગરા.....'ડિજિટલ ગુજરાત' માં રાજ્ય સરકારે જરૂરી દાખલા ગામલોકોને ઘર આંગણે મળી રહે તે માટે ગ્રામ પંચાયતોને ઓનલાઈન સુવિધાથી સજ્જ કરી છે પરંતુ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી અને ગ્રામસેવક ની સતત ગેરહાજરીના કારણે ખેડૂતો અને ગામલોકોને અગત્યના દાખલાઓ માટે રઝળવાનો વારો આવ્યો છે.કોતરવાડા ગામ એ દિયોદર તાલુકાનું સૌથી વધુ જન સંખ્યા ધરાવતું ગામ છે પરંતુ ગામની ગ્રામ પંચાયતમાં રેવન્યુ તલાટી ફરકતા નથી.ગ્રામ સેવકને તો કોઈ ઓળખતું પણ નથી. જેમની સતત ગેરહાજરીના કારણે જરૂરી દાખલાઓ ન મળતા લોકો અને ખેડૂતોના અગત્યના કામો અટવાય છે.તાલુકા મથક સુધી ધક્કો ખાવા છતાં સરકારી બાબુઓ ન મળતા સરકારની ઓનલાઈન સેવાના જાહેરમાં ધજાગરા ઉડે છે. ત્યારે રેવન્યુ તલાટીએ તો વચેટીયાને હવાલો સોંપી દીધો છે તેવા લોકોએ આક્ષેપો કરી વહીવટી તંત્ર સામે પણ બળાપો ઠાલવ્યો હતો.આ મુદ્દે દિયોદર મામલતદાર ગામની જાત મુલાકાત લઈ સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Why walking is so important. #health #walking
Why walking is so important. #health #walking
આટકોટ ડોડીયાળા ખેડુત નો મોબાઈલ ફોન ચોરી
ડોડીયાળા ગામે વાડીમાં આટો મારવા જતાં તેનો મોબાઈલ ફોન મોટરસાયકલ ની બેંગ માં રાખેલ હતો બેગ માંથી...
ઉના તાલુકાના કંસારી ગામે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો 108 બિલીપત્રના વૃક્ષરોપણ કર્યા..
ઉના તાલુકાના કંસારી ગામે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો 108 બિલીપત્રના વૃક્ષરોપણ કર્યા..
પાયલ...
অৰ্ধেন্দু দে'ৰ মৃত্যুত শোক
অসমৰ প্ৰাক্তন মন্ত্ৰী ডাঃ অৰ্ধেন্দু কুমাৰ দে ৰ দেহাৱসান ৷
প্ৰাক্তন মন্ত্ৰী শৰৎ বৰকটকী আৰু...