આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लातूर : लातूर जिल्हा वकील मंडळाच्या वतीने क्रांतीज्योती सावित्रीबाई फुले यांची जयंती साजरी#advocate
लातूर : लातूर जिल्हा वकील मंडळाच्या वतीने क्रांतीज्योती सावित्रीबाई फुले यांची जयंती साजरी#advocate
राजस्थान के बजट के लिए दिल्ली में कंसल्टेशन मीटिंग
राजस्थान के बजट के लिए बीते कुछ दिनों से सरकार के स्तर से लगातार मंथन का दौर जारी है. राजधानी...
મોરબી ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે મણિનગર ટીમ BJP ના કાર્યકરોએ મંદિરમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
મોરબી ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે મણિનગર ટીમ BJP ના કાર્યકરોએ મંદિરમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
अग्रसेन जयंती अपने चरम पर:नेमीचंद*
*अग्रसेन जयंती अपने चरम पर:नेमीचंद*
अग्रवाल महिला मंडल द्वारा आज की प्रतियोगिता कलयुग के प्रभु...