આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
One of the most unique Heart Surgery in the world performed at GCS Hospital totally FREE
A young cardiac patient receives a new life at GCS Hospital thanks to an innovative procedure...
विकास नगर बालिका स्कूल में भारत विकास परिषद ने भारत को जानो प्रतियोगिता की आयोजित
भारत को जानो प्रतियोगिता आयोजित
बूंदी । भारत विकास परिषद विवेकानन्द शाखा बूंदी द्वारा भारत...
ગાંધીનગરમાં ડુપ્લીકેટ આધારની બૂમરાણ વચ્ચે હવે ડુપ્લીકેટ પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું
રાજયના પાટનગર ગાંધીનગરમાં ડુપ્લીકેટ આધાર નીકળતા હોવાની વ્યાપક બૂમરાણ વચ્ચે હવે ડુપ્લીકેટ...
પાવાગઢ આઇ.ટી.આઇ ખાતે જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ દ્વારા આઇ.ટી.આઇ પાવાગઢ (હાલોલ) ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો...
પિતૃ પક્ષ 2022: પિતૃપક્ષમાં આ વસ્તુઓનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે, તમારે પણ જાણવી જોઈએ માન્યતા
એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં વિવિધ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. પિતૃ...