આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર શહેર સહિત ગ્રામ્ય પંથક માં જામ્યો વરસાદ
રાધનપુર શહેર સહિત ગ્રામ્ય પંથક માં જામ્યો વરસાદ
રાધનપુર માં 2 થી 6 સુધી 3,19 ઇંચ...
Delhi Rohini Blast News: ना रिमोट ना डिवाइस, दिल्ली के रोहिणी में कैसे हुआ धमाका? | Aaj Tak
Delhi Rohini Blast News: ना रिमोट ना डिवाइस, दिल्ली के रोहिणी में कैसे हुआ धमाका? | Aaj Tak
खो गया है स्मार्टफोन तो ऐसे ब्लॉक करें UPI ID, कोई नहीं बना पाएगा स्कैम का शिकार
स्मार्टफोन खो जाने की स्थिति में सबसे जरूरी खुद की पर्सनल जानकारी को सेफ रखना होता है। अगर फोन...
नहीं थम रहे डिजिटल अरेस्ट के मामले, अब IIT की प्रोफेसर को ठगों ने बनाया शिकार, ट्रांसफर कराए 11 लाख से अधिक रुपए
साइबर अपराधी अब डिजिटल अरेस्ट कर लोगों से ठगी की वारदात को अंजाम दे रहे हैं. साथ ही वारदात के...