આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এতিয়াৰে পৰা আয়ুষ্মান ভাৰত আঁচনিৰ অধীনত ট্ৰেন্সজেণ্ডাৰ সকলেও বিনামূলীয়া চিকিৎসা লাভ কৰিব
নতুন দিল্লী, ২৪ আগষ্ট। প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ 'সবকা সাথ, সবকা প্ৰয়াস'ৰ সৈতে বঞ্চিত শ্ৰেণীৰ...
सांसद के ड्राइवर को मिलेगा MLA का टिकट! मुरारीलाल मीणा की बेटी ने सोशल मीडिया पर किया पोस्ट
राजस्थान के 5 विधानसभा सीट पर उप-चुनाव होना है, जिसमें दौसा विधानसभा सीट भी शामिल है. दौसा से...
यूपी: लखनऊ की रेलवे कॉलोनी में बड़ा हादसा, मकान की छत गिरने से 3 बच्चों समेत 5 की मौत
लखनऊ में ये रेलवे कॉलोनी काफी साल पुरानी है। हादसे की वजह से 5 लोगों की मौत ने पूरे इलाके में...
Karnataka result is victory of suffering endured by Rahul Gandhi: Congress MP Imran Pratapgarhi
The Congress has a vote share of 43 per cent while it is 36 per cent for BJP and 13 per cent for...
મોરબી પુલ ઉપર જતો પરિવાર હનુમાનદાદા ના દર્શન કરવા રોકાયો પરિવારના ૭ લોકોનો થયો ચમત્કારિક બચાવ જુઓ.
મોરબી પુલ ઉપર જતો પરિવાર હનુમાનદાદા ના દર્શન કરવા રોકાયો પરિવારના ૭ લોકોનો થયો ચમત્કારિક બચાવ જુઓ.