સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર વસાડવા વચ્ચે રેલ્વે સ્ટેશન નજીક માલગાડી આવતા એક શખસ ટ્રેક ઉપર સુઈ જઇને આત્મહત્યા કરતા બંને પગ કપાતા ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.ત્યારે ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ હેડ કોસ્ટેબલ ભરતસિંહ માવુભા તથા હરદેવસિંહ દિલીપસિંહને આ ગોઝારી ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબ્જો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. ત્યારે વધુ તપાસ કરાતા ટ્રેનની અડફેટે મરણ જનારનું નામ સુરેશભાઈ હીરાભાઈ કોળી, રેલવે કોલોની ધોરીધાર, કૈલાશનગર, ધ્રાંગધ્રાવાળા હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फेस्टिव सीजन में रफ्तार पकड़ेगी गाड़ियों की बिक्री, अच्छे मानसून का दिखेगा फायदा
कोटक इंस्टीट्यूशनल इक्विटीज ने भारतीय ऑटो बाजार की बिक्री को लेकर अपनी रिपोर्ट जारी किया है।...
સિહોર શહેરમાં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
સિહોર સાથે દેશભરમાં ૭૬મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં...
लोकसभा के बाद अब राज्यसभा की जंग! जानें किन राज्यों में बीजेपी को चुनौती देगा इंडिया गठबंधन
लोकसभा चुनाव के नतीजों के बाद राज्यसभा की 10 सीटें खाली हो गई हैं। राज्यसभा सचिवालय की तरफ से इन...
બનાસકાંઠા જીલ્લામાં ૧૫ વર્ષ બાદ બિનવારસી વાહનોની જાહેર હરાજીની પ્રશંસનીય કામગીરી કરતી ડીસા ડિવિઝન પોલીસ ..
બનાસકાંઠા જીલ્લામાં ૧૫ વર્ષ બાદ
બિનવારસી વાહનોની જાહેર હરાજીની પ્રશંસનીય કામગીરી કરતી ડીસા...