દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ તપસ્વી વિદ્યા સંકુલ માં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શરૂઆતમાં મહેમાનો દ્વારા કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર દ્વારા પધારેલ મહેમાનોની શાબ્દિક તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પધારેલ મહેમાનો પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનો માંથી અંબારામભાઈ જોશી દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચે નું મહત્વ સમજાવ્યું હતું. તેમજ શાળામાં નંબર મેળવેલ બાળકોને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ હસમુખભાઈ સોલંકી,,પરિષદ પૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, રાષ્ટ્રીય એવોર્ડ અંબારામભાઈ જોશી, કનુભાઈ જોશી ,મોહનભાઈ મકવાણા,સહિત પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન શામળભાઈ નાઈ એ કર્યુ હતું....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
News | પાલનપુરના તબીબે બાળકીને કાર નીચે કચડી | VR LIVE
News | પાલનપુરના તબીબે બાળકીને કાર નીચે કચડી | VR LIVE
BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022
BAGVADAR મધ્ય પ્રદેશથી ગુમ થયેલી યુવતી બરડા પંથકમાંથી મળી આવી 05-11-2022
Haseena Parkar: पति की मौत के बाद रखा जुर्म की दुनिया में कदम, 'भाई’ के नाम पर चलता था हसीना ’आपा’ का सिक्का
नई दिल्ली, मुंबई...मायानगरी मुंबई, जहां सपने देखे जाते हैं, और उन सपनों को पूरा करने के लिए...
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નૂતન વર્ષ નવા ઘરમાં ધામધૂમથી ઉજવતા દાહોદના તિતરીયા ભાઈ પલાસ
નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ...
જૂનાગઢથી વીરપુર જલારામભક્તો દ્વારા પદયાત્રાનું થયું આયોજન...નિમિત્તે જુનાગઢથી વીરપુર ચાલીને
જૂનાગઢથી વીરપુર જલારામભક્તો દ્વારા પદયાત્રાનું થયું આયોજન...નિમિત્તે જુનાગઢથી વીરપુર ચાલીને