એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો