એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोदी बोले- महायुति में ही महाराष्ट्र की तरक्की:एक तरफ संभाजी महाराज को मानने वाले देशभक्त, दूसरी तरफ उनके कातिल को मसीहा मानने वाले लोग
प्रधानमंत्री नरेंद्र मोदी की आज यानी गुरुवार को महाराष्ट्र में तीन जनसभा हैं। मोदी सबसे पहले...
Apple iPhone SE 4 मार्च में होगा लॉन्च, अपडेटेड प्रोसेसर के साथ मिलेगा 48MP कैमरा और नया डिजाइन
Apple जल्द ही अपना अफोर्डेबल iPhone SE 4 मॉडल लॉन्च कर सकता है। इसे लेकर बताया जा रहा है कि इसका...
ડીસાના પત્રકારનું નાની વયે દુઃખદ અવસાન
ડીસાની એકસીલેન્સી હોટલની પાછળ આવેલ સત્યમ સોસાયટીમાં રહેતાં વિપુલકુમાર કનૈયાલાલ સિંધી (ઠક્કર)...
પૂર્વ કોર્પોરેટર શાહ નવાઝ શેખ દ્વારા વિરોધ
#buletinindia #gujarat #ahmedabad