એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં લાસ મળી..
ખાતરેજ ચોકડી સર્કિટ હાઉસ ખાતે તાલુકા તેમજ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો
મહેમદાવાદ તાલુકા તથા શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જે પ્રસંગે...
'कांग्रेस की आदत है विवाद खड़े करना' शशि थरूर के आरोपों पर बीजेपी का पलटवार
नई दिल्ली, देश में नए संसद भवन के उद्घाटन को लेकर सियासत हो रही है। कांग्रेस नेता मनीष...
શિનોરના VCE ના ઓપરેટરોની હડતાળ
શિનોરના VCE ના ઓપરેટરોની હડતાળ
MCN NEWS| वैजापूर कृषि उत्पन्न बाजार समिती शिवसेना भाजप युतीच्या हाती
MCN NEWS| वैजापूर कृषि उत्पन्न बाजार समिती शिवसेना भाजप युतीच्या हाती