એમ પી થી જુનાગઢ ગિરનાર પર્વત પર યાત્રા કરવા આવેલ સીનીયર સિટીઝન મદનમોહન જૈન પરિવાર સાથે આવેલ હોય અને પાણીની પીવા ગયેલા અને વિખૂટા પડી જતાં પરિવારે ભવનાથ પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ સી ચુડાસમા અને સ્ટાફ દ્વારા ગિરનાર પર્વત પર વેલનાથની જગ્યા પાસે બૂમ પડતા ગિરનાર પર્વત ખીણ માંથી આવક આવતા પોલીસ દ્વારા સત્રક્તા રાખી અને ગોંડલ SDRF ની ટીમ બોલાવી અને ૩૦૦ ફૂટ ઉંડી ખીણ માંથી એમ પી ના ભિંડ જિલ્લાના કુપકલા ગામના રહેવાસી મદનમોહન જૈન ને ૧૨ કલાકની જહેમત બાદ બહાર લાવી યોગ્ય સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું આ તકે પરિવારજનોએ પોલીસ વિભાગ અને SDRF ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰৰ শিঙিমাৰীত পথ দূৰ্ঘটনাত ছাত্ৰৰ মৃত্যু
শিঙিমাৰীৰ ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত দুপৰীয়া সংঘটিত হৈছিল এই দুৰ্ঘটনা। দুৰ্ঘটনাত পতিত হৈছিল বেজেৰা...
સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળા પાસેથી 5 પાકિસ્તાની હોડી અને એક પાકિસ્તાની ને પકડી પાડવામાં આવ્યું...
સીમા સુરક્ષા દળ દ્વારા હરામીનાળા પાસેથી 5 પાકિસ્તાની હોડી અને એક પાકિસ્તાની ને પકડી પાડવામાં...
ધોરાજી : ૨૫થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ | SatyaNirbhay News Channel
ધોરાજી : ૨૫થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહનનો કાર્યક્રમ | SatyaNirbhay News Channel
मनोज तिवारी ने खरगे के BJP को लेकर बयान पर बोला हमला, कहा- कांग्रेस में उनको नहीं मिलता सम्मान
दिल्ली से भाजपा सांसद मनोज तिवारी ने शनिवार को एएनआई से बात करते हुए कांग्रेस अध्यक्ष...