દિયોદર માં જીઓ નો મોબાઈલ આપી ફોન ને લોન્ચિંગ કરાયો..વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે કોઈ નેતા,કોઈ અધિકારી તેમજ સાધુ સંતોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.આ યુગમાં કેટલાય એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં સામાન્ય માણસ ના હસ્તે કોઈપણ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઓ મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સરપંચ કે. પી.માળી તેમજ ડિસ્ટ્રીબ્યુટર ભરતભાઈ દેસાઈ દ્વારા એક જરૂરિયાત મંદ વ્યક્તિને જીઓ નો મોબાઈલ ફ્રી માં આપી પોતાના શુભ કાર્યની શરૂઆત કરી હતી અને એક અનોખી પહેલ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शारदा प्रतिष्ठानच्या आदर्श शिक्षक पुरस्काराचे वितरण ५ सप्टेंबर रोजी होणार
अमरसिंह पंडित यांची माहिती
गेवराई, दि.२० (प्रतिनिधी) शैक्षणिक क्षेत्रात अतिशय मानाचा समजल्या जाणाऱ्या शारदा प्रतिष्ठानच्या...
ক্ষেত্ৰীৰ নিৰুদ্দিষ্ট কিশোৰক জম্মু-কাশ্মীৰৰ পৰা উদ্ধাৰ
ক্ষেত্ৰী আৰক্ষীলৈ অহা এটি ফোনকলৰ পম খেদি ক্ষেত্ৰী আৰক্ষী থানাৰ সহকাৰী উপ-পৰিদৰ্শক প্ৰশান্ত...
ભાજપના સાંસદે તેમની પત્નીને પૂછવું જોઈએ કે તે રસોડું કેવી રીતે ચલાવે છેઃ બદરુદ્દીન
દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે કેન્દ્ર સરકાર પર વિપક્ષનો ચોતરફ હુમલો ચાલુ છે. ઓલ ઈન્ડિયા...
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು
ಜುಲೈ 7 ರಂದು ರಾಜ್ಯ ಬಜೆಟ್ ಮಂಡಿಸಲಿದ್ದಾರೆ
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರು ಜುಲೈ 7ರಂದು ರಾಜ್ಯ ಬಜೆಟ್ ಮಂಡಿಸಲಿದ್ದಾರೆ.