દિયોદર માં જીઓ નો મોબાઈલ આપી ફોન ને લોન્ચિંગ કરાયો..વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે કોઈ નેતા,કોઈ અધિકારી તેમજ સાધુ સંતોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.આ યુગમાં કેટલાય એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં સામાન્ય માણસ ના હસ્તે કોઈપણ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઓ મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સરપંચ કે. પી.માળી તેમજ ડિસ્ટ્રીબ્યુટર ભરતભાઈ દેસાઈ દ્વારા એક જરૂરિયાત મંદ વ્યક્તિને જીઓ નો મોબાઈલ ફ્રી માં આપી પોતાના શુભ કાર્યની શરૂઆત કરી હતી અને એક અનોખી પહેલ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिंधी समाज के स्नेह मिलन में शामिल हुए बिरला: बोले नि: स्वार्थ सेवा और परमार्थ सिंधी समाज का मूल मंत्र
लोक सभा अध्यक्ष ओम बिरला रविवार को पूज्य सिंधी पंचायत द्वारा आयोजित स्नेह मिलन व सम्मान समारोह...
Lok Sabha Elections 2024: प्रचार के दौरान फिसली RJD विधायक की जुबान, रोहिणी को हराने की कही बात
Lok Sabha Elections 2024: प्रचार के दौरान फिसली RJD विधायक की जुबान, रोहिणी को हराने की कही बात
બંને પરપ્રાતીય યુવકના મૃત્યું નિપજ્યા
બંને પરપ્રાતીય યુવકના મૃત્યું નિપજ્યા
વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લીલની ચાદર | SatyaNirbhay News Channel
વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલ તળાવ પર લીલની ચાદર | SatyaNirbhay News Channel
B.Z Zameer Ahmed Khan inspected the work under progress of Surya Nagar
Bengaluru : housing minister B.Z Zameer Ahmed Khan Inspected the work under Progress of...