દિયોદર માં જીઓ નો મોબાઈલ આપી ફોન ને લોન્ચિંગ કરાયો..વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે કોઈ નેતા,કોઈ અધિકારી તેમજ સાધુ સંતોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.આ યુગમાં કેટલાય એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં સામાન્ય માણસ ના હસ્તે કોઈપણ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઓ મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સરપંચ કે. પી.માળી તેમજ ડિસ્ટ્રીબ્યુટર ભરતભાઈ દેસાઈ દ્વારા એક જરૂરિયાત મંદ વ્યક્તિને જીઓ નો મોબાઈલ ફ્રી માં આપી પોતાના શુભ કાર્યની શરૂઆત કરી હતી અને એક અનોખી પહેલ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Adani Group के शेयरों में जबरदस्त तेजी, अदाणी एनर्जी के स्टॉक 8 फीसदी उछले
नई दिल्ली। सोमवार के कारोबारी सत्र में शेयर बाजार हरे निशान पर कारोबार कर रहा है। आज सुबह से...
ઉનાના દેલવાડા ગામ પાસે પૂર ઝડપે આવતી કારના ચાલકે બે ગાયને લેતા એક ગાયનું મોત નીપજ્યું હતુ જ્યારે એક ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી
ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુલાબ વાડી પાસે ઉના તરફથી દેલવાડા તરફ પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કાર નં...
પુણેમાં આજે એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરે આમને-સામને થશે, વિવાદને કારણે CMનો કાર્યક્રમ રદ્દ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે પુણે જિલ્લાની મુલાકાતે છે. તેઓ તેમના દિવસભરના...
'2014 के बाद का काम चमत्कारी' PM Modi की तारीफ करते हुए Piyush Mishra ने क्या कहा? Sahitya Aajtak
'2014 के बाद का काम चमत्कारी' PM Modi की तारीफ करते हुए Piyush Mishra ने क्या कहा? Sahitya Aajtak