સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व स्वास्थ्य संगठन ने वरिष्ठ अधिकारी टेमो वकानिवालु को किया बर्खास्त, यौन दुराचार का लगा आरोप
विश्व स्वास्थ्य संगठन (WHO) ने पांच साल में यौन दुराचार के तीन अलग-अलग मामलों के आरोपी वरिष्ठ...
ટી. પી 1 મોટા ભાગના વિસ્તારોમાં કોર્પોરેશનનું પાણી મળવાની શરૂઆત 2022 | Spark Today News
ટી. પી 1 મોટા ભાગના વિસ્તારોમાં કોર્પોરેશનનું પાણી મળવાની શરૂઆત 2022 | Spark Today News
Loksabha Election 2024: Anantnag लोकसभा सीट से Ghulam Nabi Azad ने क्यों नाम लिया वापस ? | Aaj Tak
Loksabha Election 2024: Anantnag लोकसभा सीट से Ghulam Nabi Azad ने क्यों नाम लिया वापस ? | Aaj Tak
Black Salt: दादी-नानी के जमाने से यूं ही नहीं होता आ रहा इसका इस्तेमाल, सेहत के लिए बहुत गुणकारी है काला नमक
Benefits of Black Salt हर घर में खाने-पीने में काला नमक यूज किया जाता है। कैल्शियम आयरन और...