ગતરોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની અલગ અલગ મંદિરો તેમજ આશરે સ્થાનો પર ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં હળવદ શહેર તેમજ ગ્રામ્યના અનેક મંદિરો ખાતે સંતો મહંતો ની હાજરીમાં નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ સહિતના લોકોએ ગુરુઓના આશીર્વાદ લીધા હતા ગુરુ એક એવું વ્યક્તિત્વ છે જેના લીધે લોકો ને પ્રેરણા મળતી હોય છે તેવી જ રીતે હળવદ શહેરના રજીતગઢ ગામ ખાતે આવેલ હરિકૃષ્ણ ગામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊંચી પડ્યા હતા અલગ અલગ સ્વામી દ્વારા પ્રવચન કરી ભક્તોને આશીવચનાઓ આપ્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PFI ને લઈ વડોદરામાં કાર્યવાહી, બાવામાનપુરા ખાતે પહોંચી ઈન્વેસ્ટીગેશન ટીમો
PFI ને લઈ વડોદરામાં કાર્યવાહી, બાવામાનપુરા ખાતે પહોંચી ઈન્વેસ્ટીગેશન ટીમો
केन्द्र सरकार द्वारा घोषित बजट में राजस्थान के साथ किया सौतेला व्यवहार : राखी गौतम
राजस्थान महिला कॉंग्रेस प्रदेशाध्यक्ष राखी गौतम ने आज केंद्र सरकार द्वारा घोषित बजट को अत्यंत...
અમરેલી શહેરમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઇસમને સોના-ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૧,૮૧,૮૦૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતા
ગઇ તા.૦૬/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ થી તા.૧૩/૦૮/૨૦૨૨ ના કલાક ૧૮/૦૦ દરમ્યાન...
संजय लाठी ने रक्तदान कर मनाया अपना जन्मदिन
बूंदी। भाजपा के पूर्व जिला प्रवक्ता संजय लाठी ने रविवार को अपने जन्मदिन के अवसर पर प. बृजसुन्दर...
অসমত প্ৰথম বাৰৰ বাবে বিমানকোঠত ক'স্তা কফিৰ বিপণিৰ শুভ উদ্বোধন
আজিৰ খবৰ, গুৱাহাটী, ১২ জুলাই, ২০২২ : বৰঝাৰস্থিত লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈ আন্তঃৰাষ্ট্ৰীয় বিমানকোঠত,...