ગતરોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની અલગ અલગ મંદિરો તેમજ આશરે સ્થાનો પર ઉજવણી કરવામાં આવી રહી હતી જેમાં હળવદ શહેર તેમજ ગ્રામ્યના અનેક મંદિરો ખાતે સંતો મહંતો ની હાજરીમાં નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ સહિતના લોકોએ ગુરુઓના આશીર્વાદ લીધા હતા ગુરુ એક એવું વ્યક્તિત્વ છે જેના લીધે લોકો ને પ્રેરણા મળતી હોય છે તેવી જ રીતે હળવદ શહેરના રજીતગઢ ગામ ખાતે આવેલ હરિકૃષ્ણ ગામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊંચી પડ્યા હતા અલગ અલગ સ્વામી દ્વારા પ્રવચન કરી ભક્તોને આશીવચનાઓ આપ્યા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लातूर | शिवसेना व संभाजी ब्रिगेडच्या वतीने भर पावसात 2 तास रास्ता रोको आंदोलन
लातूर | शिवसेना व संभाजी ब्रिगेडच्या वतीने भर पावसात 2 तास रास्ता रोको आंदोलन
ધોરાજી, જેતપુર, જુનાગઢ, જમનાવડ, ઉપલેટા રોડને તાત્કાલિક પેચ વર્કનો આદેશ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીને જિલ્લા ભાજપ દ્વારા રજૂઆત કરાતા આરએનબી વિભાગ દોડ્યું
ધોરાજી શહેરના મુખ્ય...
बाघों की मौत में पहले स्थान पर MP, पन्ना में टाइगर की फांसी के मामले में NTCA ने मांगी जांच रिपोर्ट
देश में टाइगर स्टेट के नाम से पहचाने जाने वाला मध्यप्रदेश अब बाघों की हो रही लगातार मौत की वजह से...
BIG BREAKING: ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು '3 ಕ್ರಿಮಿನಲ್ ಮಸೂದೆ'ಗಳಿಗೆ ಅಂಕಿತ
ನವದೆಹಲಿ: ಭಾರತೀಯ ದಂಡ ಸಂಹಿತೆ (Indian Penal Code -IPC), ಕ್ರಿಮಿನಲ್ ಪ್ರಕ್ರಿಯಾ ಸಂಹಿತೆ (Code of Criminal...
મૈત્રી કરાર મામલે આત્મહત્યા:ખંભાળિયાના ધરમપુર ગામની હિરલ જેલહવાલે
સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓએ યુવાનોનુ શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર...