પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ. સી.એ.એરવાડીયા તથા સ્ટાફના માણસો સાયલા ધજાળા પો.સ્ટે વિસ્તાર કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં નિકળેલ હતા. દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન સોર્સીસ મારફતે ખાનગી રાહે બાતમી હકિકત મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સતત પ્રયત્નશીલ હતા.દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી પોલીસ સ્ટેશનના ગુન્હાઓના કામે છેલ્લા એક વર્ષ ઉપરથી ફયર નાસતો ફરતો આરોપી ધજાળાથી ગરાંભડી જવાના રસ્તે આવેલ ઢીંકવાળી ગામના બોર્ડ પાસેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂત્મય ધજાળા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.પકડાયેલ આરોપી રામજીભાઇ વીભાભાઇ સરવૈયા જાતે ત.કોળી ઉ.વ. 28, રહે.ગરાંભડી, તા.સાયલા જી.સુરેન્દ્રનગર હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: 'मंडरा रहा है तीसरे विश्व युद्ध का खतरा', संघ प्रमुख Mohan Bhagwat का बड़ा बयान
Breaking News: 'मंडरा रहा है तीसरे विश्व युद्ध का खतरा', संघ प्रमुख Mohan Bhagwat का बड़ा बयान
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Red Aloe Vera Benefits: त्वचा को सिर्फ खूबसूरत ही नहीं, जवां भी बनाए रखेगा लाल एलोवेरा, जानें इसके अनोखे फायदे
एलोवेरा एक बेहद साधारण पौधा है जो लगभग हर घर में मिल जाता है। ये भले ही आसानी से मिल जाता है...
ધોરાજીમાં નવરાત્રી કાર્યક્રમમાં કોંગ્રસના ધારાસભ્ય લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા | Gujarat First
ધોરાજીમાં નવરાત્રી કાર્યક્રમમાં કોંગ્રસના ધારાસભ્ય લલિત વસોયા મન મૂકીને ઝૂમ્યા | Gujarat First
ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ (IPS Sanjeev Bhatt)ને પાલનપુરના 1996ના NDPS કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને આજે 27 માર્ચે પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. આ કેસમાં 28 વર્ષ બાદ આજે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ...