સુરેન્દ્રનગર: શહેરમાં વાદીપરા વિસ્તારમાં આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સંધ્યા આરતી ઉતારવાનો લાભ નરેન્દ્ર ભાઈ ત્રિવેદીએ લીધો હતો જેમાં તેમણે મંદિરમાં પ્રતિષ્ઠિત હનુમાનજીના બાળ સ્વરૂપની આરતી તેમજ શિવલિંગ ઉપરાંત રાધાકૃષ્ણ શ્રી રામ પંચાયતન સહિતની આરતી વિધિ વિધાન સાથે કરી ધન્યતા અનુભવી હતી.