ભુજ સાબરમતી ટ્રેન જેનો સ્ટોપેજ સાબરમતી સુધી છે જેના કારણે હળવદ સહિત દરેક મુસાફરોને તેના સગા વાલાઓના ઘરે સુધી પહોંચવા ખર્ચો વધુ થઈ જતો હોય ટ્રેનના ભાડાથી પણ વધારે થતો હોય ત્યારે વેપારીઓ તેમજ મુસાફરોને સવલત મળી રહે તે હેતુથી આ ટ્રેન નો સ્કાટૉપેજ કાલુપુર સુધી કરવામાં આવે તેવી માંગ હળવદ ભાજપના નેતા નયન દેત્રોજા પટેલ દ્વારા રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ ને પત્ર લખી કરવામાં આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગરના વિવિધ ગામડાઓમાં AAPના કાર્યકર્તાઓ દ્રારા જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગરના વિવિધ ગામડાઓમાં AAPના કાર્યકર્તાઓ દ્રારા જનસંપર્ક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
શું મમતાની ટીએમસીમાં થશે ‘ખેલ’! કોલકાતામાં પોસ્ટરો દ્વારા ઉઠાવવામાં આવ્યા પ્રશ્નો
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મહાસચિવ અભિષેક બેનર્જીના ફોટાવાળા પોસ્ટરો કોલકાતાના ઘણા વિસ્તારોમાં...
ઊંઝા બેઠકના ભાજપના નવા ઉમેદવાર કે.કે. પટેલે કાર્યાલયના ઉદ્દઘાટનમાં શું કહ્યું જાણો
આવનાર 2022 વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કે. કે. પટેલની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક ઉપર ટિકિટની...
Breaking News: Delhi Airport पर घने कोहरे का असर, डायवर्ट की गईं 12 फ्लाइट, कुछ ने देरी से भरी उड़ान
Breaking News: Delhi Airport पर घने कोहरे का असर, डायवर्ट की गईं 12 फ्लाइट, कुछ ने देरी से भरी उड़ान
આગાહી ના પગલે થરાદ તાલુકામાં કમોસમી કરા સાથે વરસાદ
તારીખ 24 થી 27 નવેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી ના પગલે ઉતર ગુજરાત મા માવઠાની...