મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક લાકડાની ટ્રેક્ટરોમા ખીચોખીચ ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર ઉંગતું હશે કે પછી તંત્રની મહેરબાની હશે તે એક વિચારવા જેવો સવાલ છે, પર્યાવરણને હાની પહોંચાડવા પાછળ જવાદાર કોણ ? વીરપુર તાલુકામાથી રોજબરોજ અસંખ્ય ટ્રેક્ટરો ખીચોખીચ ભરીને પસાર થતા હોય ત્યારે તંત્ર આંખ આગળ આડા કાન કરતુ હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઈ છે , સરકાર દ્વારા વૃક્ષ વાવો વરસાદ લાવોના અભિગમ સાથે પર્યાવરણ બચાવોના નારા સાથે અભિયાન ચલાવી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ રોજબરોજ રાત દિવસ ટ્રેક્ટરો લાકડા ભરી પરિવહન કરી રહ્યા છે, અને વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ રોજબરોજ નિકંદન નીકળી રહ્યું છે , ફોરેસ્ટના અધિકારીઓ લાકડા ભરેલા ટ્રેક્ટરોના અવરજવર અને હેરાફેરીથી અજાણ હશે? , કે પછી ફોરેસ્ટ વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલમાં રિપીટ થિયરી ફગાવાઈ,
કાલોલ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણના નામ ઉપર મહોર લાગી.
દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી...
રાજકોટ. શ્રી શ્રદ્ધા વિદ્યાલય નો વાર્ષિક કાર્યક્રમ હેમુગઢવી હોલ મા ઉજવાયો
રાજકોટ. શ્રી શ્રદ્ધા વિદ્યાલય નો વાર્ષિક કાર્યક્રમ હેમુગઢવી હોલ મા ઉજવાયો
ઠાસરા તાલુકા ના જલાનગર ખાતે ઠાસરા આઈ.સી.ડી.એસ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો.
*_ઠાસરા આઈ.સી.ડી.એસ ધ્વારા મતદાન જાગૃતિ કર્યક્રમ યોજવામાં આવ્યો...*_
તા.20/4/2024 ના રોજ...
પાલીતાણા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ કર્યા
પાલીતાણા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ કર્યા
विजपुरवठा सुरळीत करण्यासाठी महावितरण कर्मचाऱ्याचा जिव मुठीत घेवून प्रवास
विजपुरवठा सुरळीत करण्यासाठी महावितरण कर्मचाऱ्याचा जिव मुठीत घेवून प्रवास