મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક લાકડાની ટ્રેક્ટરોમા ખીચોખીચ ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર ઉંગતું હશે કે પછી તંત્રની મહેરબાની હશે તે એક વિચારવા જેવો સવાલ છે, પર્યાવરણને હાની પહોંચાડવા પાછળ જવાદાર કોણ ? વીરપુર તાલુકામાથી રોજબરોજ અસંખ્ય ટ્રેક્ટરો ખીચોખીચ ભરીને પસાર થતા હોય ત્યારે તંત્ર આંખ આગળ આડા કાન કરતુ હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઈ છે , સરકાર દ્વારા વૃક્ષ વાવો વરસાદ લાવોના અભિગમ સાથે પર્યાવરણ બચાવોના નારા સાથે અભિયાન ચલાવી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ રોજબરોજ રાત દિવસ ટ્રેક્ટરો લાકડા ભરી પરિવહન કરી રહ્યા છે, અને વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ રોજબરોજ નિકંદન નીકળી રહ્યું છે , ફોરેસ્ટના અધિકારીઓ લાકડા ભરેલા ટ્રેક્ટરોના અવરજવર અને હેરાફેરીથી અજાણ હશે? , કે પછી ફોરેસ્ટ વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनिल सिंह राजपूत ने संभाला सलेहा थाना का प्रभार
गुनौर : सलेहा थाना का प्रभार एएसआई अनिल सिंह राजपूत ने 4 अक्टूबर 2024 को पहुंचकर संभाल...
सीएम पुष्कर ने वित्त मंत्री से की मुलाकात, सौंग परियोजना के लिए की 1774 करोड़ की मांग
मुख्यमंत्री पुष्कर सिंह धामी ने नई दिल्ली में केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने भेंट कर...
खाड़ी में बड़ी भूमिका पर भारत की नजर, अबू धाबी में NSA अजीत डोभाल की बैठक में हुई अहम मुद्दों पर चर्चा
नई दिल्ली, खाड़ी देशों में चीन के बढ़ते दबदबे की काट अमेरिका व भारत साथ-साथ खोजने की कोशिश...
આણંદ : આજે ચૂંટણી પંચ દ્વારા કરાઈ ચૂંટણી ની જાહેરાત.
આણંદ : આજે ચૂંટણી પંચ દ્વારા કરાઈ ચૂંટણી ની જાહેરાત.
Old Vehicle: केन्द्र का बड़ा फैसला- 15 साल पुरानी गाड़ियों का रजिस्ट्रेशन होगा रद्द
केन्द्र की मोदी सरकार ने देश में बढ़ते प्रदूषण की रोकथाम को लेकर बड़ा फैसला लिया है. मोदी सरकार...