મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક લાકડાની ટ્રેક્ટરોમા ખીચોખીચ ભરી હેરાફેરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર ઉંગતું હશે કે પછી તંત્રની મહેરબાની હશે તે એક વિચારવા જેવો સવાલ છે, પર્યાવરણને હાની પહોંચાડવા પાછળ જવાદાર કોણ ? વીરપુર તાલુકામાથી રોજબરોજ અસંખ્ય ટ્રેક્ટરો ખીચોખીચ ભરીને પસાર થતા હોય ત્યારે તંત્ર આંખ આગળ આડા કાન કરતુ હોય તેવુ સ્પષ્ટ પણે દેખાઈ છે , સરકાર દ્વારા વૃક્ષ વાવો વરસાદ લાવોના અભિગમ સાથે પર્યાવરણ બચાવોના નારા સાથે અભિયાન ચલાવી કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ રોજબરોજ રાત દિવસ ટ્રેક્ટરો લાકડા ભરી પરિવહન કરી રહ્યા છે, અને વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ રોજબરોજ નિકંદન નીકળી રહ્યું છે , ફોરેસ્ટના અધિકારીઓ લાકડા ભરેલા ટ્રેક્ટરોના અવરજવર અને હેરાફેરીથી અજાણ હશે? , કે પછી ફોરેસ્ટ વિભાગની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi tunnel में फंसे मज़दूरों को कैसे निकाला जाएगा? Uttarkashi Tunnel Rescue Update
Uttarkashi tunnel में फंसे मज़दूरों को कैसे निकाला जाएगा? Uttarkashi Tunnel Rescue Update
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
ભવાની મંદિર ખાતે યોજાનાર રામકથાના આયોજન અંગે ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે મિટિંગ યોજાશે.
જુનાગઢ જિલ્લામાં તારીખ 18મી સપ્ટેમ્બરે ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી અપાસે
જુનાગઢ જિલ્લામાં તારીખ 18મી સપ્ટેમ્બરે ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી અપાસે
ખંભાતના દરિયામાં વિમાન ક્રેશ અફવાને લઈને કુતુહલ સર્જાયું..પોલીસે કહ્યું ; આવી કોઈ ઘટના બની નથી !
ખંભાતના દરિયામાં વિમાન ક્રેશ થયાની અફવાને લઈને ખંભાતવાસીઓમાં કુતુહલ સર્જાયું છે.સોશિયલ મીડિયામાં...