સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં દર્શન કરવા કરવા માટે ગયા હતાં. દર્શન કરીને લીંબડીથી તેમના સગાને બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તે બગોદરા-બાવળા વચ્ચે આવેલા ભાયલા બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે વાહન પૂરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરતાં બાઈકસવાર સવાર બંને વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં. જેથી કેરાળા જીઆઇડીસી પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં આવેલા વેજલપુરમાં રહેતાં ચેતનભાઇ સુરેશભાઇ ચાવડા પ્રાઇવેટ નોકરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવતાં હતાં. તે દર રવિવારે જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં મંદિર દર્શન કરવા માટે જતાં હતાં. જેથી તે રવિવાર હોવાથી નોકરીએથી બારોબાર સાંજનાં પાંચે વાગ્યે બાઇક લઇને વસ્તડી મેલડી માતાજીનાં દર્શન કરવા ગયા હતાં. દર્શન કરીને લીંબડીમાં આવેલા ભલગામડા ગેઇટ પાસે રહેતાં તેમનાં મામાનાં દીકરા યશપાલભાઇ મહેન્દ્રભાઇ ડોડિયા બંને જણા લીંબડીથી રાત્રે સાડા બાર વાગ્યે વેજલપુર, અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં.રાત્રે અઢી વાગ્યાની આસપાસ બગોદરા-બાવળા રોડ ઉપર આવેલા ભાયલા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહન સાથે એક્સિડેન્ટ થતાં બંનેને માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં બંનેનું સ્થળ ઉપર જ મોત થવા પામ્યું હતું. અકસ્માતમાં બાઇકને નુકસાન થવા પામ્યું હતું.અકસ્માત થતાં વાહન ચાલકો ઊભા રહીને લોકોએ બંનેના મૃતદેહને બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇને તેમનાં સગાને અકસ્માતની જાણ કરતાં તેઓ બાવળા દોડી આવ્યા હતાં. અને સુરેશભાઈ પિતામ્બરભાઇ ચાવડાએ કેરાળા જીઆઇડીસી પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં કેરાળા જીઆઇડીસી પોલીસનાં પીઆઇ એચ.સી.ગોહિલ, કોન્સ્ટેબલ હરદેવસિહ વગેરે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇને બંને લાશોનું પીએમ કરાવીને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  નવીનક્કોર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને નુકસાન 
 
                      નવીનક્કોર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, રખડતા ઢોર અડફેટે આવતા આગળના ભાગને નુકસાન
                  
   গোলাঘাটত পোষণ অভিযানৰ কাৰ্যসূচীত অংশ ল'লে মন্ত্ৰী অজন্তা নেওগে
শিশু আৰু মাতৃৰ স্বাস্থ্য সুৰক্ষিত হ'লেহে স্বাস্থ্যৱান জাতি আৰু স্বাস্থ্যৱান সমাজ প্ৰতিষ্ঠা হ'ব : নেওগ 
 
                       
অসম চৰকাৰৰ বিত্ত আৰু মহিলা আৰু শিশু উন্নয়ন মন্ত্ৰী অজন্তা নেওগে আজি গোলাঘাটৰ জিলা...
                  
   মাহমৰাত কংগ্ৰেছ দলত খহনীয়া 
 
                      * মাহমৰাত কংগ্ৰেছ দলত খহনীয়া।
* চৰাইদেউ জিলা কংগ্ৰেছৰ প্ৰাক্তন সভাপতি বিনোদ শৰ্মাৰ বিজেপিত...
                  
   ભારતીય બનાવટ નું વિદેશી દારૂ ના જથ્થા સાથે જ ચાલકની અટકાયત 
 
                      દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ ખાતેથી ઝાલોદ પોલીસે એમ્બ્યુલંશ બોલેરો ફોર વ્હીલર...
                  
   राजस्थान उपचुनाव रिजल्ट के बाद कांग्रेस में बड़े फेरबदल की तैयारी, गोविंद सिंह डोटासरा ने दिल्ली भेजी लिस्ट 
 
                      राजस्थान की 7 विधानसभा सीटों पर हुए उपचुनाव का रिजल्ट 23 नवंबर को जारी होने वाला है. वोटों की...
                  
   
  
  
  
   
  