લખતર તાલુકાનાં મોઢવાણા ગામે સોમવારે પોતાનાં નાનાભાઈની અંતિમ યાત્રાએ ગયેલા મોટાભાઈ ઘર તરફ પગપાળા પરત ફરતા હતા. આ સમયે મોઢવાણા નજીક હાઇવે પર ગાડીએ ટક્કર મારતા મોટાભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.લખતર પંથકનાં લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તો રોજબરોજ અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત લખતર-વઢવાણ હાઇવે ઉપર પણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર-માલવણ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાનાં મોઢવાણા નજીક અકસ્માતનો બનાવ તા.3-7-23ને સોમવારે સવારમાં બન્યો હતો.મળતી માહિતી અનુસાર મોઢવાણા ગામનાં 65 વર્ષના પ્રવીણસિંહ અણદુભા ઝાલાનું અવસાન થયું હતું. આથી મોઢવાણા ગામમાં આવેલા સ્મશાનમાં 70 વર્ષના બહાદુરસિંહ અણદુભા ઝાલા પોતાનાં નાના ભાઈ પ્રવીણસિંહ અણદુભા ઝાલાની સ્મશાન યાત્રામાં ગયા હતા. મોઢવાણા ગામના સ્મશાન યાત્રા બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે પરત ફરતા હતા.આ સમયે આ રોડ ઉપરથી પસાર થતી એક ગાડીએ તેમને ટક્કર મારતાં બહાદુરસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બહાદુરસિંહ અણદુભા ઝાલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર જિલ્લા ની 3 વિધાનસભા બેઠક પર બે ભાજપ અને એક કૉંગ્રેસ ની જીત
મહીસાગર જિલ્લા ની 3 વિધાનસભા બેઠક પર બે ભાજપ અને એક કૉંગ્રેસ ની જીત .કોંગ્રેસ નો ગઢ ગણાતી...
LIC Share News Today: PM Modi के भाषण के बाद आज 7% भागा शेयर, जान लें आगे की Strategy | Anuj Singhal
LIC Share News Today: PM Modi के भाषण के बाद आज 7% भागा शेयर, जान लें आगे की Strategy | Anuj Singhal
Mahila | aaropi | police | station | માથી ભાગી #viral #shots #video @Good Day Gujarat
Mahila | aaropi | police | station | માથી ભાગી #viral #shots #video @Good Day Gujarat
देश में कोरोना का खतरा:केंद्र का राज्यों को निर्देश- ऑक्सीजन की सप्लाई में कमी न हो, वेंटिलेटर दुरुस्त रखें
देश में कोरोना के खतरे को देखते हुए केंद्र सरकार अलर्ट पर है। इस बीच केंद्रीय स्वास्थ्य मंत्रालय...
23वी वाहिनी सशस्त्र सीमा बल ने धूमधाम से मसनया 57 वा स्थापना दिवस
23वी वाहिनी सशस्त्र सीमा बल ने गत 1/09/2022 को वाहिनी मुख्यालय का 57वा स्थापना दिवस मनाया । श्री...