સુરેન્દ્રનગરમાં તા.રજીના રોટરી હોલ ખાતે રોટરેકટ ક્લબ ઓફ સુ.નગર - વર્ષ 2023 ’24 નાં પ્રમુખ- દર્શન ચોક્સી - મંત્રી - હાર્દીક મહેતા તથા તેમની સમગ્ર ટીમ અને નવાં સભ્યો સાથેનાં શપથ વિધી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.નવશ 5 લેડીઝ અને 2 - જેન્ટસ કુલ 7 સભ્યોને પણ જોઇન કર્યાં હતાં.ડીઆરઆર અને ઇન્સ્ટોલીંગ ઓફીસર ઓમીશા જાની એ શપથ વિધી કરાવ્યાં બાદ માર્ગદર્શન આપ્યું હતું. ચીફ ગેસ્ટ ડી.વી.શાહ સર તેમજ કી નોટ સ્પીકર મીતલ પટેલ એ ખુબ સરસ વકતવ્ય આપ્યું હતું. નવાં પ્રોજેકટોની જાહેરાત પ્રમુખ દર્શન ચોકસી અને આભાર વીધી મંત્રી હાર્દીક મહેતા એ કરી હતી.આરસીસી પરીમલ મોદી એ માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. રોટરીહોલ માં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નિધી શાહ અને ખુશબુ ચોહાણ બંને નવાં લેડી સભ્યો હોવા છતાં ખૂબ સરસ રીતે એંકરીંગ કર્યું હતું.રોટરી કલબ સું. નગર નાં પ્રમુખ નીતીન શાહ - મંત્રી ઉદય રાવલ - રોટરેક્ટ કલબ એતવાઇઝર હીરેન શાહ તથા ડી.ડી.શાહ દરેક કપલ એ નવી ટીમને પુષ્પ ગુચ્છ આપી અભીનંદનીય શુભેચ્છા પાઠવી હતી.અંતમાં મોમેન્ટો આપી ગ્રુપ ફોટોસેશન રાખેલ : રાષ્ટ્રગીત બાદ પ્રમુખ દર્શન ચોકસી નાં લંચ ને માણી સહુ યાદો વાગોળતા વાગોળતા છૂટા પડ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
44 लाख 30 हजार की डोडा चुरा सहित दो तस्कर गिरफ्तार
देवली माझी थाना पुलिस ने अवैध मादक पदार्थ के खिलाफ बड़ी कार्रवाई करते हुए 44 लाख रुपए के डोडा...
મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો /SABANDH BHARAT NEWS /DEESA
મહાકાળી માતાજી મંદિરનો ૧૩મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો /SABANDH BHARAT NEWS /DEESA
Breaking News: Nitish Kumar को लेकर Chirag Paswan ने दिया बड़ा बयान | Aaj Tak News Hindi
Breaking News: Nitish Kumar को लेकर Chirag Paswan ने दिया बड़ा बयान | Aaj Tak News Hindi
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન
Sangli साधू मारहाण प्रकरण : Jath मध्ये 4 साधूंना मारहाण, पालघर साधू हत्याकांडाची पुनरावृत्ती टळली
Sangli साधू मारहाण प्रकरण : Jath मध्ये 4 साधूंना मारहाण, पालघर साधू हत्याकांडाची पुनरावृत्ती टळली