સુરેન્દ્રનગર: ગત તા. ૦૬/૦૮/૨૦૨૨ ને શનિવારના દિવસે અલ્ટ્રાવિઝન પ્રાયમરી સ્કૂલના ગુજરાતી માધ્યમ ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રસ્થાપિત ડો. હોમીભાભા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતગત શાળાઓના બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક શૈલીને વેગ મળે તેવા હેતુ સાથે રોકેટરી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જે કાર્યક્રમનો લાભ ધોરણ ૬ થી ૮ ના તમામ બાળ વૈજ્ઞાનિકોએ લીધો હતો. અને માર્ગદર્શન મેળવ્યું હતું. જેની તસવિરી ઝલક અહી જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰয়াত ফখৰুদ্দিন আলী আহমেদদেৱক মৰণোত্তৰভাৱে 'ভাওনা প্ৰদীপ' বঁটা প্ৰদান
প্ৰয়াত ফখৰুদ্দিন আলী আহমেদদেৱক মৰণোত্তৰভাৱে 'ভাওনা প্ৰদীপ' বঁটা প্ৰদানসাংস্কৃতিক মহাসভা, অসম,...
Snake Recovered, Bagari Gaon Village at Dhakuakhana
ঢকুৱাখনাৰ বগৰী গাঁৱত প্ৰকাণ্ড অজগৰ উদ্ধাৰ
પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨
સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે.
ભુજ,શનિવાર
કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ યક્ષ મેળાનો આવતીકાલથી નખત્રાણા ખાતે પ્રારંભ થશે ચાર દિવસ...
પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 26 09 2022
PORBANDAR પોરબંદરના રતનપર ગામ નજીકથી મળ્યો હતો યુવાનનો મૃતદેહ 26 09 2022
મહિપત સિંહ ચૌહાણ ના વિરુધ માં ખોટી એક્રોસીટી ની ફરિયાદ ને લઈને ડીસા કરણી સેના દ્વારા આવેદન અપાયું..!
મહિપત સિંહ ચૌહાણ ના વિરુધ માં ખોટી એક્રોસીટી ની ફરિયાદ ને લઈને ડીસા કરણી સેના દ્વારા આવેદન અપાયું..!